Webdunia - Bharat's app for daily news and videos

Install App

Women's Day 2024: 40 ની ઉંમરમાં મહિલાઓ જરૂર કરે આ યોગાસન મળશે 10 મોટા ફાયદા

Webdunia
મંગળવાર, 5 માર્ચ 2024 (06:27 IST)
Women in the age of 40 need this yogasana- મહિલાઓને સૃજનની જવાબદારી મળી છે. 9 મહીના તેમની અંદર મહિલાઓ એક જીવનને રાખે અને પછી તેને જન્મ આપે છે. મહિલાઓના શરીર પર જુદાજુદા ફેરફાર હોય છે અને હાર્મોંસમાં પણ ઉતાર ચઢાવ રહે છે.

કિશોરાવસ્થામાં પીરિયડ્સની શરૂઆત હોય, ગર્ભાવસ્થા હોય, ગર્ભાવસ્થા પછીનો તબક્કો હોય કે મેનોપોઝ, સ્ત્રીઓના શરીરમાં ઘણા ફેરફારો થાય છે. આ ફેરફાર પચી શારીરિક અને માનસિક રૂપથી મહિલાઓને નબળા પણ કરી નાખે છે. તેથી મહિલાઓને તેમનો ખાસ કાળજી રાખવી જોઈએ. 40ની ઉમ્ર પછી મહિલાઓને આ યોગાસનને તેમના રૂટીનમાં જરૂર શામેલ કરવા જોઈએ. 
 
સેતુબંધાસન કરવાના ફાયદા 
આ આસન છાતી, ગરદન, કરોડરજ્જુ અને હિપ્સને ખેંચવામાં મદદ કરે છે.
કમર, ગ્લુટ્સ, પગ અને પગની ઘૂંટીઓને મજબૂત બનાવે છે.
આ આસન રક્ત પરિભ્રમણને સુધારવામાં પણ મદદરૂપ છે.
આ આસન તણાવ અને ડિપ્રેશનના લક્ષણોને પણ ઘટાડે છે.
આમ કરવાથી મગજ અને નર્વસ સિસ્ટમના સ્નાયુઓને પણ રાહત મળે છે.
તે મુદ્રા, ફેફસાં, થાઇરોઇડ ગ્રંથીઓ અને પેટના સ્નાયુઓ માટે પણ સારું છે.
જો તમે પેટની ચરબીથી પરેશાન છો તો આ આસન અવશ્ય કરો.
એસ્ટ્રોજનના અસંતુલનને કારણે, 40 વર્ષની ઉંમર પછી મહિલાઓને હાડકામાં દુખાવો થાય છે અને પાચનશક્તિ નબળી પડી જાય છે, આ આસનની મદદથી તેને સુધારી શકાય છે.
આ આસન મેનોપોઝના લક્ષણોને પણ ઘટાડે છે.
કમરના દુખાવા અને માથાના દુખાવામાં પણ રાહત આપે છે.
તમે થાકેલા, બેચેન અને નબળાઈ અનુભવતા હોવ તો પણ તે કરો.
પગનો થાક દૂર કરે છે અને તેમને નવી ઉર્જાથી ભરી દે છે.
તે હાઈ બીપી અને અસ્થમાના લક્ષણોને પણ ઘટાડે છે.


Edited By-Monica sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments