Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Silver item At Home- ચાંદીની આ 4 વસ્તુઓ ઘરમાં કરશે અમન-ચમન

vastu tips
, રવિવાર, 2 મે 2021 (08:30 IST)
આજે અમે તમને ચાંદીની 4 એવી વસ્તુઓના વિશે જણાવીશ જે ઘરની સુખ અને શાંતિને હમેશા જાણવી રાખે છે અને ઘરમાં બહાર થઈ જાય છે. આવો જાણીએ 
1. ઘરમાં ચાંદીનો ગિલાસ જરૂર રાખવું જોઈએ અને તેનાથી પાણી પણ પીવો જોઈએ. ચાંદીના ગિલાસથી પાણી પીવાથી અને તેને ઘરમાં રાખવાથી રાહુ અને કેતુનો પ્રકોપ ક્યારે નહી આવે. 
2. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં ચાંદીનો હાથી રાખવાથી વ્યાપારમાં ખૂબ લાભ હોય છે. અને વ્યાપારમાં ક્યારે નુકશાન નહી જાય. 
3. ચાંદીની ચેન કે વીંટી પહેરવાથી લગ્નમાં થઈ રહ્યો મોડું દૂર થઈ જાય છે. 
4. ચાંદી નો ચોરસ ટુકડો ખિસ્સામાં રાખવાથી નોકરીમાં આવી રહી સમસ્યા ઉકેલ થઈ જાય છે અને જ્લ્દી નોકરી મળી જાય 
5. ચાંદીનોો કડું

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દરિયાદિલ હોય છે આ રાશિવાળા દરેક સુખ-દુખમાં આપે છે બધાનો સાથ