Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેરીના પાન દૂર કરશે વાસ્તુ દોષ

Webdunia
મંગળવાર, 27 ઑગસ્ટ 2019 (00:17 IST)
મિત્રો જીવનમાં સતત આવી રહેલી પરેશાનીઓનુ કારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે છે.   આ નાની મોટી પરેશાનીઓથી પીછો છોડાવવા માટે વાસ્તુ શાસ્ત્રમાં ઘણા સહેલા ટોટકા બતાવ્યા છે. અજે અમે વાત કરી રહય છે જે એવા કેટલાક શુભ વૃક્ષની જેના પાન ઈશ્વરને ચઢાવવાથી ઘરના તમામ વાસ્તુ દોષ દૂર થય છે.   તો ચાલો જાણીએ કયા પાન અર્પિત કરવાથી દૂર થશે વાસ્તુ દોષ 
 
કેરીના પાન -  ઘરના મંદિરમાં ભગવાન શિવને કેરીના પાન અર્પિત કરવાથી તે ભક્તોના દુર્ભાગ્ય્નએ દૂર કરે છે. ઘણા સમયથી ચાલી આવતે ધન સંબંધિત પરેશાનીઓ પણ દૂર થાય છે. કેરીના પાન ઘરના મંદિરમાં મુકવાથી તમામ વાસ્તુ દોષ થોડાક જ દિવસમાં દૂર થઈ જાય છે. 
 
પીપળાના પાન - ઘરમાં પીપળાનો છોડ લગાવવાની સથે સાથે શિવને પીપળના પાન અર્પિત કરવાથી અનેક પ્રકારના વાસ્તુ દોષ દૂર થાય છે.  જેનાથી ધન લાભની શક્યતા બને છે. સાથે જ ઘરના બધા સભ્યો હંમેશા તંદુરસ્ત રહે છે. 
 
આસોપાલવના પાન - રવિવારના દિવસે આસોપાલવના પાન ભગવાન શિવન અર્પિત કરવાથી સંતાન સાથે જોડાયેલ કષ્ટ દૂર થાય છે. સાથે જ સમાજમાં તમને માન સન્માનની પ્રાપ્તિ થાય છે. 
 
વડના પાન - વડના પાન મહાદેવને અર્પિત કરવાથે ભગવાન શિવની સથે સાથે મા પાર્વતી પણ ખૂબ ખુશ થાય છે. જેનાથી મહાદેવ ભક્તોની દરેક પરેશાનીમાં રક્ષા કરે છે.  સાથે જ દુર્ઘટનાઓથી બચાવ પણ કરે છે. 
 
બિલિ પત્ર  - ભગવાન શિવન બિલીપત્રના પાન ચઢાવવાથી મનુષ્યના બધા દુખ દૂર થાય છે. ખાસ કરીને મંગળવારના દિવસે શિવજીને બિલિપત્ર ચઢાવવાથી તમારી દરેક મનોકામના પૂરી થાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

14 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે અગિયારસનાં દિવસે આ લોકોની ચમકી જશે કિસ્મત

Chandra Grahan 2024: વર્ષનું બીજું ચંદ્રગ્રહણ આ 6 રાશિઓ માટે ખૂબ રહેશે શુભ, આર્થિક લાભનાં જોરદાર યોગ

આગળનો લેખ
Show comments