Publish Date: Thu, 07 May 2026 (16:00 IST)
Updated Date: Thu, 07 May 2026 (16:33 IST)
Refrigerator Vastu Tips: વર્તમાન દિવસોમાં સૂરજ આગ ઉગલી રહી છે. આ ભીષણ ગરમીમાં ઘરની સૌથી મુખ્ય વસ્તુ આપણુ ફ્રિજ છે જેનો ઉપયોગ દિવસ રાત આપણે ઠંડુ પાની, કોલ્ડ ડ્રિંક આઈસક્રીમ મુકવા માટે કરીએ છીએ. પણ મોટેભાગે આપણે અજાણતા ફ્રિજ પર ઢગલો સામાન મુકી દઈએ છીએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઉનાળાની ઋતુમાં આ વસ્તુઓને તમારા રેફ્રિજરેટરની ઉપર મુકવાથી માત્ર ઉપકરણ પર દબાણ જ નહીં પરંતુ ઘરની સમૃદ્ધિનો પણ નાશ થઈ શકે છે. રેફ્રિજરેટરમાંથી નીકળતી ભારે ઉર્જા અને ઉપર મૂકવામાં આવેલી અયોગ્ય વસ્તુઓનું મિશ્રણ નાણાકીય મુશ્કેલીઓ અને માનસિક તણાવ તરફ દોરી શકે છે.
1. દવાઓ (Medicines):
ઉનાળાની ગરમી દરમિયાન, રેફ્રિજરેટરની ઉપરનું તાપમાન ખૂબ જ વધી શકે છે. ત્યાં દવાઓનો સંગ્રહ કરવો એ એક મોટી ભૂલ છે. રેફ્રિજરેટરની ગરમી દવાઓના રાસાયણિક બંધારણને નુકસાન પહોંચાડી શકે છે. રેફ્રિજરેટરની ઉપર દવાઓનો સંગ્રહ કરવાથી બીમારી થઈ શકે છે અને સમૃદ્ધિ અટકી શકે છે.
2. અન્ય ઈલેક્ટ્રિક વસ્તુઓ (Electronic Items)
ઉનાળામાં, રેફ્રિજરેટરને વધુ વેન્ટિલેશનની જરૂર પડે છે. તેની ઉપર માઇક્રોવેવ અથવા ઓવન મુકવાનું ટાળો. બે ગરમ ઉપકરણો એકસાથે હોવાને કારણે અગ્નિ દોષ ઉભો થઈ શકે છે. આનાથી રેફ્રિજરેટરને નુકસાન થવાની સાથે જ પરંતુ પરિવારના સભ્યો વચ્ચે સંઘર્ષ અને વિવાદો પણ વધે છે.
3. ચાવીઓ અને મેટલની વસ્તુઓ
4. છોડ અને ફ્લાવરપોટ (Plants)
રેફ્રિજરેટર પર સજાવટ માટે મુકેલા છોડ આ દાઝાડતી ગરમી અને રેફ્રિજરેટરની ગરમી સહન કરી શકતા નથી.
નુકશાન -સુકા કે કરમાયેલા છોડ મૃત ઉર્જાનુ પ્રતિક છે તેનાથી ફ્રિજ પર મુકેલા સુકા છોડ ઘરમાં આર્થિક તંગી અને બાળકોના ભણતરમાં અવરોધ ઉભો કરે છે.
5. ફ્રિજ પર ન મુકશો ખાવાના પેકેટ અને ફાલતુ સામાન
ગરમીમા મોટેભાગે લોકો ફ્રિજ પર ખાવાના ડબ્બા કે જૂના પેપર મુકી દે છે. ફ્રિજના ઉપરના ભાગને હંમેશા સ્વચ્છ અને ખાલી રાખવો જોઈએ. અહી ફાલતુ સામાન ભેગો કરવાથી રાહુનો દોષ વધે છે, જે માનસિક તનાવનુ કારણ બને છે.
ઉનાળા દરમિયાન, રેફ્રિજરેટરને દિવાલથી ઓછામાં ઓછું 6 ઇંચ દૂર રાખો. આનાથી તમારું લાઈનું બિલ ઘટશે નહીં પરંતુ ઘરમાં વાસ્તુ સંતુલન પણ જળવાઈ રહેશે.