Webdunia - Bharat's app for daily news and videos

Install App

વસંત પંચમી - ઘરમાં કેવી રીતે કરીએ સરળ સરસ્વતી પૂજન વિધિ

Webdunia
રવિવાર, 26 જાન્યુઆરી 2020 (07:14 IST)
આ વર્ષે 29 જાન્યુઆરી 2020 સરસ્વતી પૂજનનો મહાપર્વ વસંત પંચમી છે. આ દિવસે માતા સરસ્વતીથી જ્ઞાન વિદ્યા બુદ્ધિ અને વાણી માટે ખાસ વરદાન માંગીએ છે. શ્વેત અને પીળા ફૂલથી પૂજ કરાય છે. આવો જાણીએ સરસ્વતીને પ્રસન્ન કરવા માટે શું કરીએ આ દિવસે... 
* આ પૂજા વસંત પંચમી પર ખાસ રૂપથી કરવી જો ન કરી શકો તો કોઈ પણ પુષ્ય નક્ષત્રમાં શરૂ કરી શકાય છે 
* વસંત પંચમીના શુભ મૂહૂર્તમાં કોઈ ખાસ સ્થાન કે મંદિરમાં પૂર્વ દિશાની તરફ મૉઢું કરીને બેસવું. 
* તમારી સામે લાકડીના બાજોટ રાખો. બાજોટ પર સફેદ વસ્ત્ર પથરાવી અને તેના પર સરસ્વતી દેવીનો ચિત્ર લગાડો. 
* તે બાજોટ પર એક તાંબાની થાળી મૂકો. જો તાંબાની થાળી ન હોય તો તમે બીજું પાત્ર રાખો. 
* આ થાળીમાં કંકુ કે કેસરથી રંગાયેલા ચોખાના એક ઢગલું લગાવો. 
* હવે આ ચોખાની ઢગલા પર પ્રાણ પ્રતિષ્ઠિત અને ચેતનાયુકત શુભ મૂહૂર્તમાં સિદ્ધ કરેલ સરસ્વતી યંત્ર સ્થાપિત કરવું. 
* ત્યારબાદ સરસ્વતીને પંચામૃતથી સ્નાન કરાવો. સૌથી પહેલા દૂધથી કરાવો, પછી દહીંથી, પછી ઘીથી સ્નાન કરાવો. ફરી ખાંડથી પછે મધથી સ્નાન કરાવો. 
- કેસર અને કંકુઅથી યંત્ર અને ફોટા પર ચાંદલા કરો. 
- ત્યારબાદ દૂધથી બનેલા નૈવેદ્યના ભોગ અર્પિત કરવું. 
- હવે આંખ બંદ કરી માતા સરસ્વતીનો ધ્યાન કરો અને સરસ્વતી માળાથી નીચે  લખેલું  મંત્રની 11 માળા મંત્રનો જાપ કરવું 
ૐ શ્રી એં વાગ્વાહિની ભગવતી 
સન્મુખ ન્વાસિની 
સરસ્વતે મમાસ્યે પ્રકાશં 
કુરૂ કુરૂ સ્વાહા 
* સમાપ્તિ પર માતા સરસ્વતીથી બાળકો માટે ઋદ્ધિ સિદ્ધી, વિદ્યાવર્જન, તીવ્ર સ્મરણ શક્તિ માટે પ્રાર્થના કરવી. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments