Webdunia - Bharat's app for daily news and videos

Install App

UP Voting- RLD ચીફ જયંત ચૌધરીએ બીજાને આપ્યુ લોકતંત્રનો જ્ઞાન પોતે નહી કરશે મતદાન આ જણાવ્યા કારણ

Webdunia
ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2022 (14:09 IST)
રાષ્ટ્રીય લોકદળના ચીફ જયંત ચૌધરીએ આજે પશ્ચિમી યૂપીના 11 જિલ્લાની 5 સીટ પર ચાલી રહી વોટિંગને લઈને વોટરોથી અપીક કરી છે કે સારી અને હિતૈષી સરકાર ચયન કરવા માટે મતદાન જરૂર કરો. પણ ન્યુઝ એજંસી એએનઆઈએ જાણકારી આપી છે કે પોતે જયંત ચૌધરી વોટ નહી નાખશે જયંત ચૌધરીના કાર્યકાળની તરફથી જણાવ્યુ કે 
 
જયંત ચૌધરી રેલીમા& વ્યસ્ત છે તેથી વોટ નાખવા મથુરા નહી જઈ શકશે જ્યાંથી તે વોટર છે. 
 
જયંત ચૌધરીએ સવારે એક વીડિયો સંદેશ રજૂ કરતા લોકોથી અપીક કરી કે વોટ નાખવા જરૂ જાઓ. તેણે કહ્યુ કે આજે લોકતંત્રના ઉત્સવનો દિવસ છે. તમારા બધાથી નિવેદન છે કે ઘરથી બહાર નિકળો અને તમારા હિતની સરકાર પસંદ કરો. 
 
 
વોટિંગથી પહેલા શું યાદ કરવા કહ્યુ 
જયંત ચૌધરીએ કહ્યુ વોટ નાખવાથી પહેલા 5 સાલને યાદ કરો. તમે એવી સરકાર પસંદ કરો જે તમારા હિતોની વાત કરે. તમારા અધિકારો માટે કામ કરતી સરકાર પસંદ કરો સમાજની રક્ષા કરે, સમાજને સંગઠિત રાખે, યુવાનોને આગળ વધવાની તક આપે, મહિલાઓને સુરક્ષા આપે, મહિલાઓનું સન્માન કરીએ અને આપણી આ વિવિધતાને શક્તિ આપો.દેશને રાજ્યના ઉત્થાન માટે કામે કરે
 
વોટ નાખવા નહી જશે જયંત ચૌધરી જાણો શા માટે 
ચૂંટણી રેલીના કારણે આર એલડી નેતા જયંત ચૌધરી વોટ નાખવા નહી જશે. તે મથુરાના વોટર છે. જણાવીએ કે જયંત અને અખિલેશ યાદવ આ વખતે મળીને ચૂંટણી લડી રહ્યા છે. પશ્ચિમી યૂપી આરએલડી માટે મુખ્ય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments