Webdunia - Bharat's app for daily news and videos

Install App

UP Chunav 2022: રોડ શો પછી મોડી રાત્રે પપ્પુની ચા પીવા પહોચ્યા પીએમ મોદી, પીએમને પોતાની વચ્ચે જોઈને લોકો ખુશીથી ભાવવિભોર

Webdunia
શનિવાર, 5 માર્ચ 2022 (11:25 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  તેમના રોડ શો પછી મોડી રાત્રે અસ્સી ઘાટ ખાતે પપ્પુની આદીમાં ચા પીધી. એક સાદી ટેબલ-બેન્ચ પર બેસીને, વડા પ્રધાને એક પછી એક ચાની ત્રણ ચુસ્કીઓ વચ્ચે લગભગ 15 મિનિટમાં પ્રબુદ્ધ લોકો પાસેથી તેમની કાશીના વિકાસ વિશે જાણ્યું.
 
પીએમ મોદીએ પોતાના કાશી પ્રવાસ દરમિયાન ઘણા પ્રોટોકોલ તોડી લોકોને ચોંકાવી દીધા. રોડ-શો અને કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન પૂજન પછી બરેકા પરત ફરતી સમયે પીએમ મોદી વારાણસીની એક ચાની દુકાન પર પહોંચ્યા.

<

#WATCH PM Narendra Modi enjoys chai at a tea stall during his roadshow in his parliamentary constituency Varanasi pic.twitter.com/bVN73HvdDT

— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 4, 2022 >/div>
 
ત્યાં એક કપ ચાની મજા માણી. પીએમ મોદીને ત્યાં અચાનક જોઈને લોકો ચોંકી ઉઠ્યા હતા. દુકાનની બહાર પણ મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકો હર હર મહાદેવ, જય શ્રી રામના નારા સાથે મોદી-મોદીના નારા લગાવવા લાગ્યા.
 
ચાની ચુસ્કી લઈને તઓ બહાર આવ્યા ત્યારે બાજુમાં આવેલી પાનની દુકાને પહોંચ્યા. ત્યાં પાન ખાધું. આ દરમિયાન દુકાનદારને તેની હાલત વિશે પણ પૂછવામાં આવ્યું. જ્યારે દુકાનદારે તેમને આશીર્વાદ આપવા કહ્યું તો તેમના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા.

સંબંધિત સમાચાર

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments