Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈનકમ ટેક્સ આપનારાઓ માટે મોટુ એલાન, 5 લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહી

Webdunia
શુક્રવાર, 5 જુલાઈ 2019 (13:30 IST)
ઈનકમ ટ્ક્સ રિટર્ન માટે મોદી સરકારે મોટુ એલાન કર્યુ છે. નાણાકીય મંત્રી હવે અધાર કાર્ડથી પણ લોકો પોતાનો ઈનકમ ટેક્સ ભરી શકશે એટેલે કે હવે પૈન કાર્ડ હોવુ જરૂરી નથી. પૈન અને આધાઅર કાર્ડથી કામ થઈ જશે.  5 કરોડ રૂપિયાથી વધુની કર  યોગ્ય આવક પર સરચાર્જ વધ્યો. હવે આપવો પડશે 7 ટકા વધુ કર 
 
નાણાકીય મંત્રીએ કહ્યુ કે 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકવાળા લોકોને કોઈ ટેક્સ આપવાની જરૂર નથી. સ્લૈબમાં ફેરફાર નથે  રોકાણ પર વધી છૂટ. બે થી 5 કરોડની આવકવાળા લોક પર લાગશે 3 ટકાનો સરચાર્જ 
 
વધુ પસિઆ કાઢશો તો આપવો પડશે ટેકસ 
 
જો કોઈપણ વ્યક્તિ બેંકમાંથી એક વર્ષમાં એક કરોડથી વધુની રકમ કાઢે છે તો તેના પર 2% નુ TDS લગાવવામાં આવશે. 1 કરોડ રૂપિયાથી વધુ કાઢવા પર 2 લાખ રૂપિયાનો ટેક્સ કપાય જશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments