Webdunia - Bharat's app for daily news and videos

Install App

'યે હૈ મોહબ્બતે' શો થવાનો છે બંધ, દિવ્યાંકા કરશે આ કામ

Webdunia
મંગળવાર, 28 ઑગસ્ટ 2018 (12:10 IST)
ટીવીનો પોપુલર ટીવી શો' યે હૈ મોબબ્બતે'ને લઈને એક મોટા સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ 5 વર્ષથી સૌના દિલ પર રાજ કરનારી આ સીરિયલ ઓક્ટોબરથી બંધ થવા જઈ રહી છે. ફક્ત એટલુ જ નહી આ સીરિયલના ફિનાલે ઐપિસોડની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે અને આ એપિસોડની શૂટિંગ માટે ટીમ વિદેશ પણ જઈ શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ શો માં અનેક મોટા મોટા ટ્વિસ્ટ આવ્યા. પણ છતા પણ શો ની રેટિંગમાં ઘટાડો થતો રહ્યો અને ઘણી કોશિશ છતા પણ શો ની ટીઆરપીમં કોઈ ઉછાળો ન આવ્યો. જાણવા મળ્યુ છે કે આ શો ના બંધ થયા પછી શો ની લીડ એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી, એકતા કપૂરની વેબ સીરિઝ 'શૈફ' માં કામ કરશે. 
 
આમ તો આ શો ના બંધ થયા પછી ફેંસ આ શો ને ખૂબ મિસ કરશે. કારણ કે આ સીરિયલ અને દિવ્યાંકાના લાખો ફેન્સ હતા. જ્યારે આ શો આવ્યો હતો ત્યારે આ શો ને ખૂબ પ્રેમ મળ્યો.  આ શો પછી દિવ્યાંકાની ફૈન ફોલોઈંગ પણ ઘણી વધી હતી. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Uric Acid Diet: યૂરિક એસિડ વધતા આ વસ્તુઓને તમારા ડાયેટમાંથી કરો આઉટ, જાણો શુ ખાવાથી થશે કંટ્રોલ

પનીર ચીઝ બોલ્સ

થાઈરોઈડ અને જાડાપણાનો કાળ છે આ ૩ પ્રકારનાં જ્યુસ, વધતા વજન પર લગાવશે બ્રેક, Thyroid થશે કંટ્રોલ

Navratri Suit Designs: નવરાત્રિના દિવસે આ ડિઝાઇનવાળા આ સલવાર-સુટ્સ પહેરો, તમે સ્ટાઇલિશ દેખાશો.

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

આગળનો લેખ
Show comments