Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોણ છે મીરાબાઈ ચાનૂ - Who is Mirabai Chanu

Webdunia
શનિવાર, 24 જુલાઈ 2021 (14:09 IST)
મીરાબાઈ ચાનૂ એક ભારતીય વેટલિફ્ટર છે. જેણે તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ખેલ રત્ન એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. આ સાથે મીરાબાઈ એ બે લોકોમાં સામેલ થઈ ગયા છે જેમણે વર્ષ 2018માં દેશનુ સૌથી મોટુ ખેલ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો. 
 
મીરાબાઈ ચાનૂના સંબંધમાં મહત્વપૂર્ણ માહિતી (Important Information about Mirabai Chanu)
 
પુરુ નામ  (Full Name)       સાઈખોમ મીરાબાઈ ચાનૂ 
જન્મ  (Birth)     8 ઓગસ્ટ  1994
પિતાનું નામ (Father Name) સાંઈકોમ કૃતિ મૈટાઈ (પીડબ્લ્યુડીમાં અધિકારી)
માતા (Mother Name)      સાઈખોમ ઔગબી ટોંબી લિમા (Shopkeeper)
પતિ  (Husband Name)    અવિવાહિત 
જન્મ સ્થાન  (Birth Place) મણિપુર 
જાતિ  (Caste) ખબર નથી 
અભ્યાસ  (Education) ગ્રેજ્યુએટ 
કાર્યક્ષેત્ર  (Profession) મહિલા વેઈટલિફ્ટર 
એવોર્ડ પદ્મશ્રી, ખેલરત્ન (2018)
 
મીરાબાઈ ચાનુ જન્મ અને પ્રારંભિક જીવન (Mirabai Chanu Life History)
 
મીરાબાઈ ચાનુનો ​​જન્મ 8 ઓગસ્ટ 1994 ના રોજ મણિપુરના ઇમ્ફાલથી 20 કિલોમીટર દૂર નોંગપોક કાકચિંગ ગામમા થયો હતો. મીરાબાઈ તેના 6 ભાઈ-બહેનોમાં સૌથી નાની છે. તેમનો પરિવાર આર્થિક રીતે સક્ષમ ન હોવાને કારણે મીરા બાઈને પોતાના ભાઈ સૈખોમ સાંતોમ્બા મીતેઈ સાથે પર્વતો પર લાકડી વીણવા માટે જવુ પડતુ હતુ. આ દરમિયાન મીરા બાઈની વય માત્ર 12 વર્ષ હતી. તેમનું પ્રારંભિક શિક્ષણ તેમના ગામમાં જ પૂર્ણ થયું હતું.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments