Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી શાયરી - સુવિચાર

ગુજરાતી શાયરી - સુવિચાર - આજનો સુવિચાર
, ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (08:33 IST)
જેમ પગ માંથી કાંટો નીકળી જાય,
તો ચાલવાની મજા આવી જાય ....
એમ મન માંથી અહંકાર  નીકળી જાય,
તો જીંદગી જીવવાની મજા આવી  જાય...
 
સારા માણસો શોધવા જઇશું તો થાકી જઈશું,
પરંતુ ...
માણસોમાં સારુ શું છે તે શોધીશું,
તો ફાવી જઈશું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માત્ર 8 કલાકમાં પિંંપલ્સ પર અસર દેખાડશે આ તેલ