Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chanakya Niti : દાંપત્ય જીવનને સુખમય બનાવવા માટે આ વાતો રાખો હંમેશા યાદ

Webdunia
ગુરુવાર, 13 મે 2021 (07:30 IST)
આચાર્ય ચાણક્યની નીતિઓ આજના સમયમાં પણ કારગર સાબિત થાય છે. અનેક લોકો આચાર્ય ચાણક્યની નીતિઓનુ પાલન કરી સુખી જીવન વ્યતીત કરે છે. આચાર્ય ચાણક્ય મુજબ પતિ-પત્નીના સંબંધો પવિત્ર અને મજબૂત હોય છે. દાંપત્ય જીવનના કમજોર પડવા પર વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે  પતિ-પત્નીને દાંપત્ય જીવનને સફળ બનાવવા માટે આચાર્ય ચાણક્યની આ વાતોને હંમેશા યાદ રાખવી જોઈએ.  આ વાતોનુ ધ્યાન રાખવાથી દાંપત્ય જીવન ખુશીઓથી ભરાય જશે અને તમને જીવનમાં કોઈ પ્રકારની સમસ્યાનો સામનો નહી કરવો પડે. આવો જાણીએ દાંપત્ય જીવનને સુખમય બનાવવા માટે કંઈ વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ 
 
પતિ-પત્નીનો સંબંધમાં પ્રેમ જરૂરી  - આચાર્ય ચાણક્ય મુજબ્બ પતિ-પત્નીના સંબંધો પ્રેમની ડોરથી બંધાયેલા હોય છે. આ સંબંધોને મજબૂત બનાવવા માટે પ્રેમમાં ક્યારેય કમી ન આવવી જોઈએ. જો દાંપત્ય જીવનમાં પ્રેમનો અભાવ રહેશે તો પતિ-પત્નીના સંબંધો કમજોર પડી જશે. 
 
એક-બીજાનુ સન્માન કરવુ જોઈએ - આચાર્ય ચાણક્ય મુજબ પતિ-પત્નીએ એકબીજાનુ સન્માન કરવુ જોઈએ. જો તમે તમારા જીવનસાથીનુ સન્માન નહી કરો તો તમારા સંબંધોમાં દરાર પડી શકે છે. સંબંધોને મજબૂત બનાવવા માટે એકબીજાન સન્માન કરવુ ખૂબ જરૂરી હોય છે 
 
મનદુખ થતા વાત કરવી બંધ ન કરો - આચાર્ય ચાણક્ય મુજબ દરેક સંબંધોમાં થોડી ઘણી કચાશ તો રહે છે. તેથી મનદુખ થાય કે કોઈ વિવાદ થાય તો વાત કરવી બંધ ન કરવી જોઈએ. જો તમે વાત કરવી બંધ કરી દેશો તો સમસ્યા વધી જશે.  કોઈપણ સમસ્યાનુ સમાધાન પરસ્પર વાતચીત દ્વારા જ કાઢી શકાય છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments