Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાણક્ય નીતિ - વ્યક્તિના આ ગુણોને કારણે જ થાય છે તેના વખાણ, ખૂબ મળે છે માન-સન્માન

Webdunia
સોમવાર, 10 મે 2021 (08:35 IST)
આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં ધન, પ્રોગ્રેસ, નોકરી, બિઝનેસ, વિવાહ અને દુશ્મની સહિત અનેક વાતોનો ઉલ્લેખ કર્યો છે. આર્ચાર્ય પોતાના ગ્રંથમાં આ બધા વિશે જોડાયેલ સમસ્યાઓનો ઉકેલ બતાવ્યો છે. આ ઉપરાંત એક શ્લોકમાં તેમણે જણાવ્યુ કે વ્યક્તિના કયા ગુણોને કારણે તેને સમાજમાં માન સન્માન મળે છે. ચાણક્ય કહે છે કે દરેક વ્યક્તિએ પોતાના અવગુણોને છોડીને કેટલાક ગુણો વિકસાવવા જોઈએ. જાણો વ્યક્તિના કયા ગુણ સમાજમાં તેનુ કદ વધારે છે 
 
1. ચાણક્ય કહે છે કે શાસ્ત્રોમાં કહેવાયુ છે વ્યક્તિએ  પોતાના કમાણીનો 10 ટકા ભાગ દાન કરવો  જોઈએ  આવુ કરવાથી વ્યક્તિ દિવસો દિવસ સફળતા પામતો જાય છે.  ચાણક કહે છે કે વ્યક્તિનુ દાનવીર હોવુ જરૂરી છે. દાન આપનાર વ્યક્તિને બધા લોકો સન્માનની નજરથી જુએ છે. દાન આપનાર વ્યક્તિ હંમેશા બીજાનુ હિત વિચાર છે. આ ગુણ બીજાની નજરમાં તેને મહાન બનાવે છે. 
 
2.ચાણક્ય કહે છે કે વ્યક્તિની વાણી હંમેશા મધુર હોવી જોઈએ. મધુર વાણી બીજાનુ મન પ્રસન્ન રાખવા સાથે ખુદને પણ ખુશ રાખે છે.. ક્યારેય કોઈ વઆત માટે કડવા શબ્દનો પ્રયોગ ન કરવો જોઈએ. વાણીથી જ વ્યક્તિત્વની ઓળખ થાય છે. જે લોકો મધુર વાણી બોલે છે, તેમને હંમેશા લોકો પોતાની ચર્ચામાં યાદ રાખે છે અને આવા લોકોને સમાજમાં માન-સન્માન મળે છે. 
 
3. જીવનમાં સુખ-દુખનુ આવવુ જવુ ચાલતુ રહે છે, પણ વ્યક્તિએ કોઈપણ સ્થિતિમાં ધર્મનો માર્ગ ન છોડવો જોઈએ. ધર્મના માર્ગ પર ચાલનારો વ્યક્તિ  ક્યારેય અન્યાય નથી કરતો. આવા વ્યક્તિ બીજા માટે પરોપકારની ભાવના રાખે છે. સમાજમાં આવા લોકોને માન સન્માન મળે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments