Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Buddha Purnima wishes- બુદ્ધ પૂર્ણિમાની શુભેચ્છાઓ

બુદ્ધ પૂર્ણિમાની શુભેચ્છાઓ
, શુક્રવાર, 5 એપ્રિલ 2024 (10:50 IST)
બુદ્ધ પોતાના પ્રવચનોમાં ગુસ્સો, અહંકાર, લોભ, દુશ્મનીનો ત્યાગ કરવાની વાત કહેતાં હતાં. જાણો ગૌતમ બુદ્ધના થોડાં ખાસ વિચારો, જેને અપનાવવાથી વ્યક્તિની અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે.

બુદ્ધ પોતાના પ્રવચનોમાં ગુસ્સો, અહંકાર, લોભ, દુશ્મનીનો ત્યાગ કરવાની વાત કહેતાં હતાં. જાણો ગૌતમ બુદ્ધના થોડાં ખાસ વિચારો, જેને અપનાવવાથી વ્યક્તિની અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે.
જીવનમાં હજારો લડાઈઓ જીતવા કરતા સારુ છે ખુદ પર વિજય પ્રાપ્ત કરવો. જો ખુદ પર વિજય પ્રાપ્ત કરી લીધો તો પછી જીત હંમેશા તમારી રહેશે. તમારી પાસેથી કોઈ છીનવી નહી શકે. 
webdunia
gautam buddh quotes
બુદ્ધ કહે છે કે માણસ જેવુ વિચારે છે તેના વિચાર એવા જ થઈ જાય છે. એ એવો જ બની જાય છે. કોઈ માણસ ખરાબ વિચાર સાથે બોલે છે કે કામ કરે છે તો તેને કષ્ટ જ મળે છે. જો કોઈ વ્યક્તિ શુદ્ધ વિચારો સાથે બોલે છે કે કામ કરે છે તો તેને જીવનમાં ખુશીઓ મળે છે. 

 
webdunia
gautam buddh quotes


webdunia
gautam buddh quotes

webdunia
gautam buddh quotes

webdunia
gautam buddh quotes


બુદ્ધમ શરણંમ ગચ્છામિ 
હુ બુદ્ધની શરણમાં જઉ છુ 
 
ધમ્મમ શરણમ ગચ્છામિ 
હુ ધમ્મની શરણમાં જઉ છુ 
 
સંઘમ શરણમ ગચ્છામિ 
હુ સંઘની શરણમાં જઉ છુ.



 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હેલ્ધી ડ્રિંક (Sehri food Item)