baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સૂર્યના પ્રકોપથી બચવું છે તો , રવિવારે ન ખાવો આ 5 વસ્તુઓ

avoid this five food on sunday

avoid this five food on sunday સૂર્યના પ્રકોપથી બચવું છે તો
, રવિવાર, 13 ઑક્ટોબર 2019 (06:30 IST)
ભગવાન સૂર્યને હિન્દુઓના મુખ્ય દેવતા ગણાય છે. અને આ વૈદિક જ્યોતિષના મુખ્ય તત્વોમાં થી એક છે. આ નવગ્રહના મુખિયા પણ છે. એના દેવીય અવતારમાં એને સાત ઘોડાના રથ પર સવાર બતાવ્યા છે. આ ઈન્દ્રધનુષના સાત રંગો કે શરીરના સાત ચક્રના પ્રતીક છે. 
 
ભગવાન સૂર્યની પ્રકૃતિ 
 
રવિવારના ઈષ્ટદેવ ભગવાન સૂર્યને એમની ગર્મ અને સૂકી પ્રકૃતિના કારણે  વૈદિક જ્યોતિષમાં કેટલાક હાનિકારક રૂપમાં વર્ણિત કર્યા છે. 
આશીર્વાદ
 
એ આત્મા , ઈચ્છાશક્તિ , પ્રસિદ્ધિ , આંખ , સામાન્ય જીવનશક્તિ , સાહસ , શાસન ,પિતા અને પરોપકારના ગુણોના વર્ણન કરે છે. 
 
જો ભગવાન સૂર્યના પ્રકોપથી બચવું છે તો રવિવારના દિવસે આ વસ્તુઓ નહી ખાવી જોઈએ. 

                                                                 આગળ  જુઓ કઈ છે એ વસ્તુઓ ....... અને શું છે કારણ 

મસૂર 
avoid this five food on sunday સૂર્યના પ્રકોપથી બચવું છે તો
મસૂરમાં બહુ વધારે માત્રમાં પ્રોટીન હોય છે જે માંસમાં મળતા પ્રોટીન કરતા પણ વધારે હોય છે. આથી એને દેવભોગમાં એટલેકે ભગવાનના પ્રસાદના રૂપમાં નહી ખાઈ શકાય છે. 
 
avoid this five food on sunday સૂર્યના પ્રકોપથી બચવું છે તો










લાલ શાક 
રવિવારના દિવસે લાલ શાક ખાવું અશુભ ગણાય છે. કારણ કે આ રીતે મિશ્રિત અલ્પકાલિક બારેમાસી છોડને વૈષ્ણવ ધર્મમાં મૃત્યુના પ્રતીક ગણાય છે. 

લસણ 
avoid this five food on sunday સૂર્યના પ્રકોપથી બચવું છે તો
લસન બ્લડપ્રેશરને નિયંત્રિત રાખવા માટે સારું ગણાય છે પણ એને રવિવારે નહી ખાવું જોઈએ કારણકે એને મૃત માણસના પરસેવાના રૂપમાં જણાવ્યા છે. 

માછલી 
avoid this five food on sunday સૂર્યના પ્રકોપથી બચવું છે તો
માછલીને પ્રોટીનનું સારું સ્ત્રોત ગણાય છે પણ રવિવારે એને ખાવાની ના પાડી છે . કારણકે આ માંસ છે. 
 

 
ડુંગળી 
avoid this five food on sunday સૂર્યના પ્રકોપથી બચવું છે તો
ડુંગળી એક મુખ્ય શાક છે અને આશરે દરેક ઘરમાં મળે છે . રવિવારના દિવસે ડુંગળીના સેવન કરવું અશુભ ગણાય છે અને એને ભગવાન સૂર્યને પણ નહી ચઢાવાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Sharad poonam પર મા લક્ષ્મીની કૃપાથી મળશે અપાર સુખ જાણો રાશિફળ