Webdunia - Bharat's app for daily news and videos

Install App

FIFA વર્લ્ડ કપ પહેલા જ મેસીએ માની હાર, આપ્યુ ચોંકાવનારુ નિવેદન

Webdunia
મંગળવાર, 29 મે 2018 (17:20 IST)
અર્જેંટીનાના કપ્તાન લિયોનેલ મેસીએ પોતાના દેશવાસીઓને વિશ્વકપની આશાઓને લઈને વાસ્તવિકતામાં જીવવાની અપીલ કરતા કહ્યુ કે રૂસનો પ્રવાસ કરનારી અન્ય ટીમો સારી છે. 
 
અર્જેટીની ચેનલ 13ને આપેલ ઈંટરવ્યુમાં મેસીએ કહ્યુ, "લોકોને આ જાણવાની જરૂર છે કે અમે ખિતાબના પ્રબળ દાવેદારના રૂપમાં રૂસ નથી જઈ રહ્યા પણ અમારી પાસે સારા ખેલાડીઓનો સમૂહ છે અને અમે તૈયાર છીએ."
 
મેસીને પૂછવામાં આવ્યુ કે શુ અર્જેંટીના વિશ્વ કપ જીતી શકે છે. તેમણે કહ્યુ, 'મને એવો વિશ્વાસ છે. મને આ ટીમ પર ભરોસો છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

Animal Viral Video: ચમત્કારી ગાય! દુકાન માલિકએ જણાવ્યુ કેવી રીતે ગૌ માતાની કૃપા વરસે છે

પીએમ મોદી ગુજરાતમાં સૂર્ય ઘર યોજનાના લાભાર્થી સાથે કરી વાત, તમે પણ જાણી લો આ યોજનાનો લાભ લેવા શુ કરવુ ?

આગળનો લેખ
Show comments