Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shitala Satam- શીતળા સાતમ વ્રતની પૂજા વિધિ અને મહત્વ

Webdunia
ગુરુવાર, 18 ઑગસ્ટ 2022 (00:41 IST)
વ્રતની વિધિ ( પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. સ્ત્રીએ સૂર્યોદય પહેલા ઠંડાપાણીથી નાહી-ધોઇને પરવારી જવું જોઈએ. અને આખો દિવસ ઠંડુ જ ખાવાનું ખાવું જોઈએ. આ દિવસે ચુલો સળગાવાતો નથી કેમકે એવું કહેવાય છે કે ચુલો સળગાવનાર પર શીતળામાતા કોપાયન થાય છે. ત્યાર બાદ ઘીનો દિવો કરી શીતળામાતાની વાર્તા કહેવી અને સાંભળવી . આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પ્રાપ્ત કરે છે.
 
શીતલા સાતમનુ ફળ
 
- આ વ્રત કરવાથી પરીવારમાં જ્વર,પીત્ત, ફોડલીઓ, અને બધા જ નેત્ર રોગ, શીતળાની ફોડલીઓ કે તેના નિશાન અને શીતલાના તમાંમ રોગો દૂર થાય છે.
 
- આ વ્રતને કરવાથી શીતળામાતા સદૈવ પ્રસન્ન રહે છે.
 
શીતળામાતાનું સ્વરૂપ
 
શીતળામાતાના શ્લોકમાં શીતળામાતાનું સ્વરૂપ બતાવવામાં આવ્યુ છે. તે શીતળાના રોગી માટે અત્યંત હિતકારી છે.
અર્થાત - ગધેડાં પર બીરાજે છે. સૂંપડી, ઝાડૂ, અને લીમડાંના પાંદડા થી સજે છે અને હાથમાં ઠંડા પાણીનો કળશ રાખે છે.
 
શીતળાના રોગીએ શું ન કરવું જોઈએ.
 
- આ રોગ જે ઘરમાં ફેલાયેલો હોય ત્યાં અનાજની સફાઈ અને ઝાડુ ન લગાવવી જોઈએ.
-રોગીને ગરમ કપડાં અને ગરમ ખોરાકથી દૂર રાખવો જોઈએ.
-રોગીને તળેલા પદાર્થ ન આપવા જોઈએ.
- રોગીને મીઠું પણ ન આપવું જોઈએ.
 
શીતળાના રોગનો ઉપાય
- આ રોગમાં રોગીને બળતરા કરનારી ફોડલીઓ થઈ જાય છે. જેના કારણે તેને વસ્ત્રહિન રહેવું પડે છે. ગધેડાની લીદ(મળ)ની ગંધથી ફોડલીઓની પીડામાં રાહત મળે છે.
- સૂપડી અને ઝાડૂને રોગીના માથા પાસે મૂકવામાં આવે છે.
- લીમડાંના પાંદડા મૂકવાથી રોગીની ફોડલીઓ સડતી

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments