Webdunia - Bharat's app for daily news and videos

Install App

Prasad offering rules: કેવી રીતે લગાવીએ છે ભગવાનને ભોગ? 99% લોકો નથી જાણતા સાચી રીત

Webdunia
શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2023 (11:40 IST)
Bhog Rules- હિંદુ ધર્મમાં પૂજા પાઠના દરમિયાન ભગવાનને ભોગ લગાવવાની પરંપરા છે. તેમના રપ્રિય દેવતાને તેમના પસંદના ભોગ ચઢાવવાતથી તેમની કૃપા આખા પરિવાર પર બને છે અને ભગવાનનુ આશીર્વાદ મળવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. ઘણી વાર આવુ હોય છે કે ખૂબ પૂજા પાઠ કર્યા પછી પણ ભગવાન પ્રસન્ન નથી થતા અને તેમની કૃપા તમારા પર નથે બને છે. શાસ્ત્રોના જાણકાર જણાવે છે કે આવુ તેથી હોય છે કારણ કે જ્યારે ભગવાનને ભોગ લગાવીએ છે ત્યારે તમે ભોગ લગાવવાની સાચા નિયમ ખબર નથી હોય છે. જો તમને પૂજાનુ ફળ મેળવવો છે તો આ નિયમની અનહોની ભૂલીને પણ નહી કરવી જોઈએ. 
 
જાણી લો લગાવવાના નિયમ 
જ્યારે ભગવાનની પૂજા કરવામાં આવે છે, ત્યારે પૂજાનો એક ખાસ સમય હોય છે, તેવી જ રીતે ભગવાનને ભોજન અર્પણ કરવાનો પણ એક ખાસ નિયમ છે. શાસ્ત્રોના નિષ્ણાતો જણાવે છે કે જે સમયે તમે ભગવાનની પૂજા કરો છો, તે સમયે ભગવાનને ભોગ ધરાવો જોઈએ. ભગવાનને ભોગ ચઢાવતી વખતે પૂજામાં ચઢાવવામાં આવેલી સામગ્રીને ભગવાનની સામે થોડીવાર માટે છોડી દેવી જોઈએ, ત્યારબાદ ઘરમાં હાજર તમામ લોકોમાં પ્રસાદ વહેંચવો જોઈએ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભોજન કરતી વખતે ભગવાનના ચરિત્રનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જ્યારે પણ ભોગ ચઢાવવામાં આવે ત્યારે તેને માત્ર સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ, માટી અને લાકડાના વાસણોમાં જ ચઢાવવું જોઈએ. ઘરના કોઈપણ સભ્યએ આ વાસણમાં ભોજન ન ખાવું જોઈએ. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

આગળનો લેખ
Show comments