Publish Date: Sun, 01 Jul 2018 (00:20 IST)
Updated Date: Sat, 30 Jun 2018 (17:31 IST)
આમ તો આપણે દાન વાર તહેવાર, જનમદિન, શ્રાદ્ધપક્ષ અને તિથિના હિસાબથી કરતા રહીએ છીએ. પણ વાર મુજબ પણ દાનનુ જુદુ જ મહત્વ છે. મતલબ તમે જે દિવસે કંઈ દાન કરવા માંગો છો તો એ દિવસે શુ દાન કરશો એ પણ તમને જાણ હોવી જોઈએ. આવો જાણીએ કયા વારે કયુ દાન કરવાથી પુણ્ય ફળ મળે છે.