Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શા માટે મહિલાઓને નહી રાખવા જોઈએ ખુલ્લા વાળ આ છે કારણ

Hindu sanatan dharm -Don't keep open hair
, બુધવાર, 21 માર્ચ 2018 (12:21 IST)
સુંદર લાંબા વાળ દરેક મહિલાની સૌથી પસંદનો શ્રૃંગાર હોય છે. મહિલાઓ હમેશા તૈયાર થતા સમયે તેમના હેયર સ્ટાઈલ પર સૌથી વધારે ધ્યાન આપે છે. છોકરીઓ ખાસ અવસર પર જ તેમના વાળ ખોલે છે. વાત જો શાસ્ત્રોથી સંકળાયેલી એક ખાસ માન્યતાની કરીએ તો આ વાત બહુ ઓછા જ મહિલાઓ જાણે છે કે શાસ્ત્રોમાં વાળને ખુલ્લા નહી રાખવા શુભ નહી ગણાય છે. આવો આ નવરાત્રિ જાણે છે મહિલાઓને વાળ શા માટે ખુલ્લા નહી રાખવા જોઈએ. 
 
ધર્મ શાસ્ત્રોની માનીએ તો મહિલાઓને હમેશા તેમના વાળ બાંધીમે રાખવા જોઈએ. આવું કહેવાના પાછળ જે તર્ક અપાય છે એ આ છે કે ખુલ્લા વાળ શોકની નિશાની હોય છે. આજે પણ હિંદુ માન્યતા મુજબ કોઈ પણ શુભ કામ  કરતા સમયે મહિલાઓ તેમના વાળ વસ્યસ્થિત રૂપથી બાંધીને રાખે છે. 
Hindu sanatan dharm -Don't keep open hair
રામાયણમાં પણ જણાવ્યું છે કે શ્રીરામથી લગ્ન સમયે માતા સીતાની માતાએ તેમના વાળ બાંધતા સમયે તેણે કીધું હતું કે ક્યારે પણ વાળને ખુલ્લા નહી મૂકવું કારણ કે બધાયેલા વાળ તમારા સંબંધોને પણ બાંધીને રાખે છે. 
 
કહેવાયું છે કે કોઈ મહિલા નવરાત્રિમાંતેમના વાળ ખોલીને સૂઈ છે તો તેના ઉપત નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધારે હોય છે. 
Hindu sanatan dharm -Don't keep open hair
 
શાસ્ત્રોમાં સ્ત્રીઓના  ખુલ્લા વાળ શુભ નહી ગણાય છે. કહેવાય છે કે ખુલ્લા વાળના કારણે ઘરમાં કલેશ પેદા હોય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Navratri- આ 9 દિવસમાં શા માટે મહિલાઓને નહી રાખવા જોઈએ ખુલ્લા વાળ આ છે કારણ