Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં વાંસળી મૂકવાના 8 ફાયદા, તમે પણ જાણો

Webdunia
ગુરુવાર, 20 જૂન 2019 (04:19 IST)
* તમે નહી જાણતા હશો, વાંસળીને ઘરમાં મૂકવાના આ 8 ફાયદા વાંસળી ભગવાન શ્રીકૃષ્ણને બહુ પ્રિય છે. વાંસળી કૃષ્ણજીને પ્રિય હોવાના કારણે તેને પ્રકૃતિનો અનુપમ વરદાન છે. વાસ્તુ અને ફેંગશુઈ મુજબ વાંસળીને જો ઘર અને દુકાનમાં રખાય તો તેની ઘણા લાભ મળે છે. આવો જાણીએ... 
 
* જ્યોતિષ મુજબ વાંસળીનો ઉપયોગ જો સોચી વિચારીને કરાય તો અમે ઘણા પ્રકારના દોષોથી બચીએ છે. 
 
* વાંસળીના સંબંધમાં એક ધાર્મિક માન્યતા છે કે જ્યારે વાંસળીને હાથમાં લઈને હલાવાય છે તો ખરાબ આત્માઓ દૂર થઈ જાય છે. 
* અને જ્યારે વાંસળી વગાય છે તો એવી માન્યતા છે કે ઘરોમાં શુભ ચુંબકીય પ્રવાહ પ્રવેશ હોય છે. 
 
* ફેંગશુઈ વિદ્યા મુજવ વાંસળી ઘરમાં મૂકવી ખૂબ શુભ ગણાય છે. આ ઉન્નતિ અને પ્રગતિ બન્ને આપવામાં બહુ સહાયક છે. આ રીતે વાંસળી પ્રકૃતિનો એક અનુપમ વરદાન છે. 
 
* જો સોચી સમજીને તેનો ઉપયોગ કરાય તો દોષોના વગર કોઈ તોડ-ફોડના નિવારણ કરી અશુભ ફળથી બચી શકાય છે. 
* વાંસળી વાંસથી બનેલી હોય છે અને તેના છોડને દિવ્ય ગણાય છે. તેથી ઘરમાં વાંસળીનો પ્રયોગ કરી તેને ઘણા રીતે લાભ ઉઠાવી શકાય છે. 
 
* એવું માનવું છે કે જે માણસ તેમની નૌકરીથી પરેશાન રહે છે, વાંસળી તેની બધી મુશ્કેલીઓ સરળ કરી શકે છે. 
 
* જે માણસ ખૂબ મેહનત કર્યા પછી પણ તેમના ધંધામાં સફળતા હાસેલ નહી કરી શકી રહ્યા હોય તો તેના માટે વાસથી બનેલી વાંસળી ઉન્નતિ અને સમૃદ્ધિ બન્ને આપવામાં સક્ષમ છે. તેથી તેને ભગવાન શ્રીકૃષ્ણનો પૂજન કરતા તમારી દુકાનની અગાશી પર બે વાંસળી ચોંટાવી દો કે લટકાવી દો. આ ખૂબ જ સરળ ઉપાય છે જે તમને તમારા બિજનેસમાં ઉન્નરિના શિખર પણ લઈ જશે

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments