Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાંથી 7000 હજયાત્રી જશે પવિત્ર હજયાત્રામાં

Webdunia
બુધવાર, 1 ઑગસ્ટ 2018 (14:06 IST)
મુસ્લિમ સમાજ માટે પવિત્ર માનવામાં આવતી હજયાત્રાનો પ્રારંભ અમદાવાદ ખાતેથી થયો હતો. આજે ઇન્ટરનેશનલ એરપોર્ટ થી 300 જેટલા હજયાત્રીઓને લઈને પ્રથમ ફલાઇટ જીદ્દાહ જવા રવાના થઈ હતી. જે માટે હજયાત્રીઓને એરપોર્ટ સુધી મુકવા અને તેમને વિદાય આપવા માટે સગાવહાલાઓએ હાજરી આપી હતી. સાથે જ તેમની યાત્રા સફળ નીપજે તે માટે એરપોર્ટ ઉપર સગાવહાલાઓએ પ્રાર્થના પણ કરી હતી. તે ઉપરાંત વરસાદમાં લોકોને રાહત મળે તે માટે એરપોર્ટ ઉપર વૉટર પ્રુફ તંબુ પણ લગાડવામાં આવ્યા હતા અને કેટલાક સેવા ભાવિ લોકો દ્વારા હજયાત્રીઓ માટે ચા નાસ્તાની વ્યવસ્થા પણ મુકાઈ હતી. આમ, આજથી શરૂ થયેલી હજયાત્રાની ફલાઇટનો શિડ્યુલ 16મી ઓગસ્ટ સુધી ચાલશે. જે માટે કુલ 23 જેટલી ફ્લાઇટમાં દરરોજ 300 જેટલા હજયાત્રીઓની સાથે ઉડાન ભરશે અને ત્યારબાદ 11 સપ્ટેમ્બરથી તમામ હજયાત્રીઓ હજની વિધિ પૂર્ણ કરીને પાછા અમદાવાદ આવવા માટે પરત ફરશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments