Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં કોરોના કરતાં ડેન્ગ્યૂનાં આંકડા વધારે ચિંતાજનક

Webdunia
ગુરુવાર, 19 માર્ચ 2020 (12:42 IST)
અમદાવાદ શહેરમાં કોરોનાના સંભવિત ભય સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે.બીજી તરફ શહેરમાં મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ વધી રહ્યો છે.ત્રણ વર્ષમાં ડેન્ગ્યુના સૌથી વધુ કેસ  ૪૫૪૭ વર્ષ-૨૦૧૯માં નોંધાવા પામ્યા છે.મ્યુનિ.ના આરોગ્ય વિભાગની કામગીરી છતાં ત્રણ વર્ષમાં ડેન્ગયુથી કુલ ઓગણીસ અને ઝેરી મેલેરીયાથી કુલ પાંચ લોકોના મોત થવા પામ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર,આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગને નિયંત્રણમાં લેવા ફોગીંગ અને એન્ટિ લાર્વા ઓઈલ નાંખવા સહીતની કામગીરી કરવામાં આવે છે.મ્યુનિ.દ્વારા મચ્છરજન્ય રોગના કેસોને નિયંત્રિત કરવા દર વર્ષે ચોમાસાની મોસમમા કામગીરી કરવામાં આવે છે.આ સિવાયના સમયમાં ભાગ્યેજ આ મામલે કાર્યવાહી થતી હોય છે.જેને કારણે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભરાઈ રહેતા પાણીના ખાબોચીયા સહીતના અન્ય સ્પોટ પર યોગ્ય સફાઈના અભાવે મચ્છરોનો ઉપદ્રવ સતત જોવા મળે છે.

સત્તાવારસુત્રોમાંથી મળતી માહીતી અનુસાર,વર્ષ-૨૦૧૭માં અમદાવાદમાં ડેન્ગયુના કુલ ૧૦૭૯ કેસ નોંધાયા હતા.જે સામે બે લોકોના મોત થયા હતા.વર્ષ-૨૦૧૮માં કુલ ૩૧૩૫ કેસ નોંધાયા હતા.જે સામે ચાર લોકોના મોત થયા હતા.વર્ષ-૨૦૧૯માં કુલ ૪૫૪૭ કેસ નોંધાવા પામ્યા હતા.જે સામે કુલ તેર લોકોના મોત થયા હતા.દરમિયાન વર્ષ-૨૦૧૭માં ઝેરી મેલેરીયાના કુલ ૧૩૨૯ કેસ નોંધાયા હતા.જે સામે બે લોકોના મોત થયા હતા.વર્ષ-૨૦૧૮માં કુલ ૭૧૦ કેસ નોંધાયા હતા.જે સામે કુલ બે લોકોના મોત થયા હતા.વર્ષ-૨૦૧૯માં કુલ ૨૦૪ કેસ નોંધાયા હતા.જે સામે એક વ્યકિતનું મોત થયુ હતુ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments