Webdunia - Bharat's app for daily news and videos

Install App

યોગી આદિત્યનાથે કહ્યુ, 'રાહુલના ચૂંટણી હારવાનો રેકોર્ડ વધુ ઝડપથી વધશે

Webdunia
સોમવાર, 5 માર્ચ 2018 (09:43 IST)
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ત્રણ પૂર્વોત્તર રાજ્યોમાં બીજેપીની સફળતા પર ખુશી જાહેર કરતા વ્યંગ્ય કર્યો કે રાહુલ ગાંધીના અધ્યક્ષ બન્યા પછી કોંગ્રેસ પાંચ રાજ્યોમાં ચૂંટણી હારી ચુકી છે અને તેમનો આ રેકોર્ડ વધુ ઝડપથી આગળ વધશે.  યોગીએ ત્રિપુરા નાગાલેંડ અને મેઘાલયમાં ભાજપાના શાનદાર પ્રદર્શનનો શ્રેય પીએમ નરેન્દ્ર મોદી ભાજપા અધ્યક્ષ અમિત શાહ અને કાર્યકર્તાને આપ્યો અને કહ્યુ કે મેઘાલયમાં કોંગ્રેસની સરકાર હોવા છતા આ પાર્ટી ત્યા પોતાનો ગઢ ન બચાવી શકી. તેમણે એક સવાલ પર કહ્યુ રાહુલ ગાંધીના અધ્યક્ષ બન્યા પછી તેઓ અત્યાર સુધી પાંચ રાજ્યોમાં હારી ચુકી છે. તેમનો આ રેકોર્ડ વધુ ઝડપથી આગળ વધશે. 
 
યોગીએ વાંચ્યો રામ રહીમનો દોહા 
 
ઉત્તર પ્રદેશની ગોરખપુર અને ફૂલપુર લોકસભા સીટોની પેટાચૂંટણીમાં બસપા દ્વારા સપાને સમર્થન આપવાની અટકળો વિશે પૂછતા યોગીએ કહ્યુ કે બેર-કેરનો મેળ નથી હોઈ શકતો. તેમણે આ માટે રહીમનો દોહો વાચ્યો.  'કહૂ રહીમ કૈસે નિભાઈ, બેર કેર કે સંગ, વે ડોલત રસ આપને, ઉનકે ફાટત અંગ" આ સવાલ પર કે સપા અને બસપામાંથી કેર(કેળુ) કોણ છે અને બેર કોણ, યોગીએ કોઈનુ નમ લીધા વગર કહ્યુ કે આ કોઈનાથી છુપાયુ નથી કે ગેસ્ટ હાઉસ કાંડ કોણે કર્યો અને સ્મારકોને ધ્વસ્ત કરવાની ચેતાવણી કોણ આપી રહ્યુ હતુ.   હવે તમે લોકો સ્વયં અંદાજ લગાવ્યો કે કેર અને બેરમાં કોણ કોણ લોકો છે. યોગીનો ઈશારો વર્ષ 1995માં કથિત રૂપે સપા પ્રાયોજીત ગેસ્ટ હાઉસ કાંડ તરફ હતો. જેમા તત્કાલીન મુખ્યમંત્રી માયાવતીને લખનૌ સ્થિત ગેસ્ટ હાઉસમાં મારી નાખવાના ષડયંત્રનો આરોપ છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments