Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહાનગરપાલિકાના મેયરપદની રેસમાં કોણ છે સૌથી આગળ

Webdunia
મંગળવાર, 9 માર્ચ 2021 (12:37 IST)
અમદાવાદ સહિત રાજ્યની છ મહાનગરપાલિકામાં શાનદાર જીત બાદ ભાજપ દ્રારા હવે શહેરના મેયરની પસંદગી માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સૂત્રો દ્રારા મળતી મહિતી અનુસાર અમદાવાદમાં મણિનગર વોર્ડથી જીતેલા ચંદ્રેશ મકવાણા તથા નરોડા વોર્ડમાંથી જીતેલા રાજેન્દ્ર સોલંકીનું નામ મેયર પદની રેસમાં સૌથી આગળ છે. 
 
23 ફેબ્રુઆરીના રોજ છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં શાનદાર જીત પ્રાપ્ત કર્યા બાદ ભાજપે હવે પ્રમુખ પદોની નિયુક્તિ માટે રાજ્યની સંસદીય બોર્ડની બેઠક બોલાવી હતી. જેમાં મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ સામેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર સંસદીય બોર્ડની બેઠક ગાંધીનગરમાં રાજ્ય ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના નેતૃત્વમાં થશે. મુખ્યમંત્રી રૂપાણી ઉપરાંત ઉપ મુખ્યમંત્રી નિતિન પટે સહિત બોર્ડની બેઠકમાં હાજર રહ્યા હતા. 
 
આ બેઠકમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરનાઅ મેયરોના નામ પર ચર્ચા કરવામાં આવી હતે. મેયર ઉપરાંત સ્થાનિક સમિતિનીના નામની સાથે સાથે પાર્ટી નેતાની નિયુક્તિ પર પણ ચર્ચા થઇ હતી. 
 
અમદાવાદ નગર નિગમમાં મેયર પદ માટે પહેલાં અઢી વર્ષના કાર્યકાળને અનુસૂચિત જાતિ માટે અનામત કરવામાં આવ્યો છે. ચાર અનુસૂચિત જાતિના નગરસેવકોના નામ પર ચર્ચા ચાલી રહી છે. મણીનગર વોર્ડમાંથી ડોક્ટર ચંદ્રેશ મકવાણા અને નરોડા વોર્ડમાંથી રાજેન્દ્ર સોલંકી દોડમાં સૌથી આગળ છે. જોકે અમદાવાદના પ્રથમ નાગરિક કોણ બનશે, તે આજે અમદાવાદ નગર નિગમ બોર્ડમાં ખબર પડૅશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments