Webdunia - Bharat's app for daily news and videos

Install App

મતદાન કેંદ્ર પર VVPAT મશીનમાંથી આવું કઈક નીકળ્યું જેનાથી બધા ડરી ગયા.. જાણો આવુ તો શું હતું

Webdunia
મંગળવાર, 23 એપ્રિલ 2019 (16:01 IST)
કન્નૂર ક્ષેત્રમાં સવારે એક એવા ઘટના થઈ જેનાથી ત્યાં ઉભેલા બધા લોકોમાં દહેશત ભરાઈ ગઈ.  આવુ તો શું હતું.
 
કન્નૂર ગામમાં સવારે એક પોલિંગ બૂથ પર એક એવી ઘટના થઈ જેનાથી લોકોમાં દહેશત ફેલાઈ ગઈ. ઘટના આવી છે કે કનૂરના મૈય્યિક કંડાક્કઈના એક બૂથમાં વીવીપેટ મશીનની અંદર એક નાનકડું સાંપ જોવા મળ્યો. તે જ્યારે મતદાન થઈ રહ્યું હતું તે સમયે એક મતદાતા એ વીવીપેટ મશીનમા સાપ દેખાયો. ત્યારબાદ ત્યાં હાજર લોકોમાં દહેશત ફેલાઈ ગઈ. પણ ટૂંક સમયમાં જ સાંપને મશીનથી બહાર કાઢી દીધું ત્યારબાદ એક વાર મતદાન શરૂ થઈ શકયું. કન્નૂર ક્ષેત્રમાંથી હાલના સાંસદ પી.કે.શ્રીદેમી (સીપીઆઈ-એમ-એલડીએફ)ના સુરેંદ્રન (કોંગ્રેસ-યુડીએફ) અને સી.કે.પદ્મનાભન (ભાજપ-એનડીએ) પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments