Webdunia - Bharat's app for daily news and videos

Install App

અજીબ લગ્ન- વર મંડપમાં 2 વધૂની સાથે ફેરા પાડશે, 3 બાળક બનશે જાનૈયા

Webdunia
સોમવાર, 15 એપ્રિલ 2019 (13:48 IST)
વાપી- દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર એક વર અને બે વધૂથી લગ્ન કરવા જઈ રહ્યા છે. આ અનોખું લગ્ન પાલઘરમાં 22 એપ્રિલને થશે. હેરાની વાત આ છે કે લગ્નથી પહેલા જ તેમના ત્રણ બાળક છે. એક વધૂ વાપીની કંપનીમાં નૌકરી કરે છે અને બીજી ઘર સંભાળે છે. લગ્નના આમંત્રણમાં વે વધૂનો નામ જોઈ લોકો હેરાન છે. 
 
આ લગ્નમાં વર પાલઘરના સંજય ધાગડા છે. તે અનાથ છે અને રિક્શા ચલાવે છે. સંજયની 10 વર્ષ પહેલા બેબીથી ભેંટ થઈ. બન્ને એક બીજાથી પ્રેમ કરવા લાગ્યા અને વગર લગ્ન એક સાથે રહેવા લાગ્યા. 2011માં સંજય વાપીની એક કંપનીમાં નોકરી કરતી અને શાળાની મિત્ર રીનાથી પ્રેમ કરવા લાગ્યું. રીના ઉમરગામના ભાટી કરમબલીની રહેવાસી છે. 
 
22 એપ્રિલને થશે લગ્ન 
સંજયના લગ્નથી પહેલા જ બેબી અને રીનાથી ત્રણ બાળક છે. બાળક મોટા થવા લાગ્યા તો ત્રણેએ લગ્ન કરવાનો ફેસલો કર્યું. હવે સંજય 22 એપ્રિલને પાલઘરના વાસા સુતરપાડમાં બેબી અને રીનાથી સાથે લગ્ન કરી રહ્યા છે. વલસાડમાં આ લગ્નને લઈને ખૂબ ચર્ચા છે. સંજય લગ્નના આમંત્રણ પતર વહેચી રહ્યા છે. 
બાળકને વાતો ન સાંભળવી પડે તેથી લગ્ન કરી રહ્યા છે 
સંજયએ જણાવ્યું કે મારા ત્રણે બાળક ભણે છે. સ્કૂલના રજિસ્ટર અને બીજા રેકાર્ડમાં બાળકોના પિતા તે જ છે. લોકો મારા બાળકોને વાત ન સંભળાવે તેથી હું એક સાથે બન્નેથી લગ્ન કરી રહ્યા છું. ત્યાં બન્ને મહિલાઓએ કહ્યું કે અમે આ લગ્નથી ખુશ છે. આ કેસમાં પોલીસનો કહેવું છે કે આદિવાસી ક્ષેત્રમા આવા લગ્ન થવું સામાન્ય વાત છે. તેમાં એક પુરૂષ બે મહિલાઓથી લગ્નના રિવાજ છે. 
 
કપરાડા-ધરમપુરમાં બાળક થયા પછી પણ કરે છે લગ્ન 
આદિવાસી ક્ષેત્ર ધરમપુર અને કપરાડામાં થતા સમૂહ લગ્નમાં વર-વધૂ તેમના બાળકોની સાથે લઈને લગ્ન કરે છે. તેનો મુખ્ય કારણ આ છે કે પૈસાની વ્યવસ્થા ન હોવાના કારણે ઘણી વાર છોકરા અને છોકરી વગર લગ્ન પતિ-પત્નીની રીતે સાથે રહેવા લાગે છે. જ્યારે સ્થિતિ સુધરી જાય છે તો સમાજની સાથે લગ્ન કરી લે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments