Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો ગુજરાતમાં કેટલા બેરોજગાર નોંધાયા અને દરવર્ષે કેટલો વધારો થાય છે.

Webdunia
શુક્રવાર, 11 જાન્યુઆરી 2019 (14:36 IST)
બેરોજગારીની સમસ્યા વિશે જબરો ઉહાપોહ છે ત્યારે રાજય સરકારના શ્રમ અને રોજગાર વિભાગના આંકડા મુજબ ગુજરાતમાં માત્ર 4.05 યુવકો જ બેરોજગાર છે. શાળા-કોલેજોના અભ્યાસ બાદ દર વર્ષે 1.25 યુવાનો નોકરીની તલાશમાં ઉમેરાતા જાય છે. વાયબ્રન્ટ ગુજરાત સમીટ અંતર્ગત શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા યોજાનારા સેમીનારની વિગતો જાહેર કરવામાં આવી છે. શ્રમ અને રોજગાર વિભાગમાં અધિક સચિવ વિપુલ મીત્રાએ જણાવ્યું હતું કે 2015માં ગુજરાતમાં 7.80 લાખ બેકારો નોંધાયેલા હતા. રોજગાર કચેરીઓમાં નોંધાયેલા બેકાર યુવાનોની સંખ્યા હવે માત્ર 4.05 લાખની છે. આઈટીઆઈ જેવી ટેકનીકલ શિક્ષણ સંસ્થાનોમાં હવે રોબોટીક, 3ડી ડીઝાઈન જેવા નવા અભ્યાસક્રમો દાખલ કરવાની તૈયારી છે તેના આધારે ઉદ્યોગજગતની જરૂરિયાતને અનુરૂપ કુશળ રોજગારી મળી શકશે. રોજગાર મંત્રાલય દ્વારા 20મીએ મહાત્મા મંદિર ખાતે ખાસ સેમીનાર યોજવામાં આવનાર છે જે વાઈબ્રન્ટ સમીટના ભાગરૂપે હશે. 28 જાન્યુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી કેમ્પસ પ્લેસમેન્ટ યોજવામાં આવી છે. અનેક ઉદ્યોગમાલીકોએ નોંધ કરાવી છે.
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments