Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુર્જર આંદોલનથી બંને રાજધાની ટ્રેનો ડાયવર્ટ, આજે સુરત બે કલાક લેટ પહોંચશે

Webdunia
સોમવાર, 2 નવેમ્બર 2020 (11:23 IST)
અનામતની માંગને લઇને રાજસ્થાનમાં હાલ ગુર્જર સમાજ આંદોલન કરી રહ્યો છે. તેની અસર રેલવે યાતાયાત પર પડી રહી છે. આંદોલનના લીધે મુંબઇ-દિલ્હી મેન લાઇન પ્રભાવિત થઇ છે. ઉત્તર રેલવે ઝોનમાં આવનાર ટ્રેનો રાજસ્થાનમાં પ્રભાવિત થઇ રહી છે. 
 
તેનાથી પશ્વિમ રેલવેની ટ્રેનો પણ પ્રભાવિત થઇ રહી છે. 1 નવેમ્બરના રોજ 02952 નવી દિલ્હી-મુંબઇ સેંટ્રલ રાજધાની એક્સપ્રેસને આ આંદોલના લીધે અચાનક ડાયવર્ટ કરવી પડી. આ ટ્રેન દિલ્હીથી મુંબઇ તરફ આવી રહી છે. 
 
તેને વાયા મથુરા, આગરા, ઝાંસી, બીના, નાગદા રૂટ પર ડાયવર્ટ કરી દેવામાં આવી. આ રૂટ પર ઓગસ્ટ ક્રાંતિ રાજધાની અને પશ્વિમ એક્સપ્રેસને પણ ડાયવર્ટ કરવામાં આવી. આ ડાયવર્જનથી આ ટ્રેનોને લગભગ 400 કિમી વધારાનું અંતર કાપવું પડે છે. તેનાથી આ ટ્રેનો 2 નવેમ્બરના રોજ સુરત અને મુંબઇ પોતાના નિર્ધારિત સમયના બદલે બે ત્રણ કલાક મોડી પહોંચશે. ગુર્જર આંદોલન લાંબો સમય ખેંચાતા આગામી દિવસોમાં પણ દિલ્હીથી મુંબઇ આવનાર ટ્રેનોને મોડી પહોંચવાની આશંકા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments