Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યમાં વરસાદથી આ ટ્રેનો કરાઈ રદ્દ

Webdunia
રવિવાર, 17 સપ્ટેમ્બર 2023 (17:26 IST)
Gujarat train cancel: વડોદરા ડિવિઝનના બે ટ્રેન રદ્દ કરવા રેલવે વિભાગની તૈયારી છે. બાજવા-વડોદરા યાર્ડ વચ્ચે વીજ પુરવઠામાં ટેકનિકલ ભંગાણના કારણે આજની કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. સુરત, બરોડા, ભરૂચ, અમદાવાદ, રાજકોટ, ભાવનગર જતી ટ્રેનને અસર પહોંચી છે. 8 ટ્રેન સંપૂર્ણ રદ્દ કરવામાં આવી છે
 
રદ કરાયેલી ટ્રેનો
ટ્રેન નંબર 09156 – વડોદરા – સુરત મેમુ
ટ્રેન નંબર 09152 – સુરત – વલસાડ મેમુ
ટ્રેન નંબર 09154 – વલસાડ – ઉમરગામ મેમુ
ટ્રેન નંબર 09153 – ઉમરગામ – વલસાડ મેમુ
ટ્રેન નંબર 09151 – વલસાડ – સુરત મેમુ
ટ્રેન નંબર 09155 – સુરત – વડોદરા મેમુ
ટ્રેન નંબર 09495 – વડોદરા – અમદાવાદ મેમુ
ટ્રેન નંબર 09496 – અમદાવાદ – વડોદરા મેમુ
ટ્રેન નંબર 09400 – અમદાવાદ – આનંદ મેમુ
ટ્રેન નંબર 09311 – વડોદરા – અમદાવાદ મેમુ વડોદરા – આણંદ વચ્ચે રદ રહેશે.
ટ્રેન નંબર 09318 – આણંદ – વડોદરા મેમુ બાજવા – વડોદરા વચ્ચે રદ કરવામાં આવશે.
ટ્રેન નંબર 09316 - અમદાવાદ - વડોદરા મેમુ આણંદ - વડોદરા વચ્ચે રદ રહેશે.
 
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.  આજથી 20 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. જેમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments