Webdunia - Bharat's app for daily news and videos

Install App

લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો

Webdunia
સોમવાર, 15 ઑગસ્ટ 2022 (12:01 IST)
થોડા સમય પહેલાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર પહોંચ્યા હતા અને તેમણે લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો હતો.
 
પીએમ મોદીએ લાહોરી ગેટથી કિલ્લામાં પ્રવેશ કર્યો હતો.
 
વડા પ્રધાનના નિવાસસ્થાનથી તેઓ સૌથી પહેલા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરવા રાજઘાટ પહોંચ્યા હતા.
 
દેશના રક્ષામંત્રી રાજનાથસિંહે લાલ કિલ્લા પર તેમનું નેતૃત્વ કર્યું હતું. દરમિયાન ત્રણેય સેનાના પ્રમુખો પણ હાજર રહ્યા હતા અને તેમનું સ્વાગત કર્યું હતું.
 
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેવા લોકો આવી પહોંચ્યા છે.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થવા પર દેશવાસીઓને શુભેચ્છા પણ પાઠવી છે.
 
ટ્વિટર પર તેમણે લખ્યું, "દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ!"

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતમાં 4 હજાર જૂના શિક્ષકોની ભરતી માટે આ તારીખે જાહેરાત પ્રસિદ્ધ થશે

માલિક તળાવમાં ડૂબી ગયો, ભૂખ્યો અને તરસ્યો કૂતરો બે દિવસ સુધી રડતો રહ્યો.

કેન્યામાં સ્કૂલ હોસ્ટેલમાં ભીષણ આગ, 17 બાળકો બળીને ખાખ; 13 ખરાબ રીતે દાઝી ગયા

માણાવદરના બાંટવા પાસે અમદાવાદના બે સેલ્સમેનને માર મારી 1.15 કરોડની લૂંટ ચલાવી

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે જીત્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ, પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં કર્યું શાનદાર પ્રદર્શન

આગળનો લેખ
Show comments