Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત આવી રહેલા વડાપ્રધાન મોદીના બંદોબસ્તમાં પંજાબ જેવી ચૂક ના થાય તેની ખાસ તકેદારી રખાશે

Webdunia
બુધવાર, 9 માર્ચ 2022 (16:05 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં 2 દિવસનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમને લઈને પોલીસ દ્વારા બંદોબસ્તને લઈને તૈયારી કરવામાં આવી રહી છે.સમગ્ર રૂટ પર પોલીસનો ચાપતો બંદોબસ્ત રહેશે અને પંજાબ જેવી સુરક્ષામાં ભૂલ ના થાય તેની ખાસ તકેદારી પોલીસ દ્વારા રાખવામાં આવશે.

મોદીના આગમન પહેલા સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. જ્યાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે.પીએમની સુરક્ષામાં હથિયારધારી ગાર્ડ પણ રહેશે. VVIP અવરજવર હશે ત્યારે બિનઅધિકૃત લોકોનો પ્રવેશ રોકવામાં આવશે.પીએમના આગમન સમયે હુમલો,વિરોધ પ્રદર્શન જેવી સ્થિતિ ઉભી ના થાય તે ધ્યાન રાખવા સુચના આપવામાં આવી છે.આ અંગે સેક્ટર -૧ જેસીપી રાજેન્દ્ર અસારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીના VVIP બંદોબ્સ્તમાં જે ખામીઓ થઇ છે તે ફરીથી ના થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે. પીએમ મોદીના કાર્યક્રમ દરમિયાન 4૪ IG-DIG કક્ષાના અધિકારીઓ, 24 DCP, 38 ACP, 124 PI, 400 PSI અને 5550 પોલસીકર્મીઓ તૈનાત રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments