Publish Date: Tue, 05 Oct 2021 (14:04 IST)
Updated Date: Tue, 05 Oct 2021 (14:33 IST)
સાત ઑક્ટોબરથી શ્રદ્ધાળુઓ માટે ખૂલી જશે શિરડી સાઈ બાબા મંદિરના કપાટ
કોરોના મહામારીને કારણે મંદિરો બંધ કરાયા હતા, પણ કોરોનાના કેસ ઘટતા પ્રખ્યાત નાસિકનુ શિરડી મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકાશે, 7 ઓક્ટોબરથી મંદિર ખોલવાનો નિર્ણય કરવમાં આવ્યો છે.કોરોના ગાઈડલાઈનનુ પાલનકરવામાં આવશે
webdunia
Publish Date: Tue, 05 Oct 2021 (14:04 IST)
Updated Date: Tue, 05 Oct 2021 (14:33 IST)