Webdunia - Bharat's app for daily news and videos

Install App

RSS વિરૂદ્ધ સોશિયલ મીડિયા પેજ પર અભદ્ર ટિપ્પણી, કામરેજ ફરિયાદ દાખલ

Webdunia
શુક્રવાર, 5 ફેબ્રુઆરી 2021 (12:42 IST)
હાલ ખેડૂત આંદોલનના કારણે લોકો સોશિયલ મીડિયા પર અલગ-અલગ ટિપ્પણીઓ કરી રહ્યા છે. સંઘના કાર્યકર્તાઓએ રાષ્ટ્રીય સ્વંસેવક સંઘના વિરૂદ્ધ ટિપ્પણી કરનાર બે વિધર્મી યુવકો વિરૂદ્ધ પોલીસમં ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે કામરેજ પોલીસે કેસ દાખલ કરી આગળની તપાસ કરી છે. 
 
આ સંઘી ખેડૂતોના નહી બળાત્કારીઓના સમર્થક હોય છે. એવી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સંઘ કાર્યકર્તાઓને જાણકારી થઇ. જેથી તેમણે સંઘના અન્ય સભ્યોની સાથે ચર્ચા પર પોસ્ટ એકાઉન્ટ ચેક કરતાં ખબર પડી કે તેના એકાઉન્ટમાં અનેક પોસ્ટ સંઘના પોસ્ટ સંઘના વિરૂદ્ધ કરવામાં આવી છે. સંઘ કાર્યકર્તાઓએ આ પોસ્ટને હટાવવા તથા તેમના વિરૂદ્ધ પોસ્ટ કરી, તો અપમાનજનક શબ્દો સાથે એક ટિપ્પણી કરવામાં આવશે. 
 
સંઘના કાર્યકર્તાઓએ તૌફિક સિદ્દીકી અને સલી સિદ્દિકી વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં એક બારડોલી છે અને બીજો દાહોદનો રહેવાસી છે. હાલ પોલીસે તેમના વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે અને આગળ તપાસ હાથ ધરી છે. વકીલ વિપુલ પટેલે કહ્યું કે સંઘ સેવા કાર્યો સાથે જોડાયેલો છે. દેશના ઉત્થાન માટે કારી રહ્યું છે. સંઘને બદનામ કરનારા વિરૂદ્ધ ફરિયાદ કરી છે. આગળની તપાસ પોલીસ કરી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ફિરોઝાબાદ બ્લાસ્ટમાં 5ના મોત, 11ની હાલત ગંભીર; ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અકસ્માત થયો હતો

રાહતના સમાચાર: પેટ્રોલ 10 રૂપિયા સસ્તું થઈ શકે છે, સરકારે જણાવ્યું કે ઈંધણ ક્યારે મળશે

વિશ્વ દર્દી સુરક્ષા દિવસ કેમ ઉજવાય છે જાણો ઈતિહાસ અને મહત્વ

Arvind Kejriwal Resignation updates- કોણ બનશે દિલ્હીના નવા સીએમ? કેજરીવાલનું આજે રાજીનામું, રેસમાં આ નામો

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટી ચાલી રહી હતી... કેક કાપતા પહેલા જ માતાનું હાર્ટ એટેકથી મોત થયું હતું

આગળનો લેખ
Show comments