Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં યોજાશે “રાઈડ ફોર લાઈફ, બાઇક રેલી યોજી અંગદાન અંગે જાગૃતિ ફેલાવાશે

Webdunia
શનિવાર, 10 ઑગસ્ટ 2019 (12:33 IST)
“ગીફટ એન ઓર્ગન”સપ્તાહના ઉજવણીના ભાગરૂપે સીઆઈઆઈની યુથ વિંગ, યંગ ઈન્ડીયન્સ (YI)ના અમદાવાદ ચેપ્ટર દ્વારા રવિવારે અંગદાન અંગેજાગૃતિ માટે બાઈક રેલીનુ આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીનો ઉદ્દેશ વધુને વધુ લોકો અંગદાન કરવાપ્રેરાય તે માટે જાગૃતી પ્રસરાવવાનો અને અંગદાન સાથે સંકળાયેલી ખોટી માન્યતાઓ અનેદ્વિધા દૂર  કરવાનો છે. 
 
યંગ ઈન્ડીયન્સના અમદાવાદ ચેપ્ટરના ચેર મોનિલ પરીખના જણાવ્યા મુજબ 500થી વધુ બાઈકર્સ અન  વિવિધ બાઈકર ગ્રુપે “રાઈડ ફોર લાઈફ”રેલીમાં જોડાવા માટે નોંધણી કરાવી છે. 
 
આ રેલીનો પ્રારંભ તા. 11 ઓગસ્ટના રોજ  સવારે 6-30 કલાકે સિમ્સ હૉસ્પીટલથી થશે.આ રેલી સાયન્સ સીટી ચાર રસ્તા, બોપલ ચાર રસ્તા, ઈસ્કોન -આંબલી રોડ, ઈસ્કોન ચાર રસ્તા અને શીવરંજની ચાર રસ્તા થઈને છેલ્લે સિમ્સ હૉસ્પીટલ ખાતે તેનુ સમાપન થશે. રેલી પછી સિમ્સ હૉસ્પીટલના નિષ્ણાતો બાઈકર્સને અંગદાનના મહત્વ અંગે તથા અન્ય વિષયો અંગે  સંબોધન કરશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments