Webdunia - Bharat's app for daily news and videos

Install App

થલાઈવાનો મોટો ફેસલો રાજકરણમાં નહી આવશે રજનીકાંત સંગઠન રજની મક્કલ મંદરમને કર્યુ ભંગ

Webdunia
સોમવાર, 12 જુલાઈ 2021 (12:51 IST)
મુંબઈ સાઉથ સુપરસ્ટાર રજનીકાંત રાજનીતિથી હમેશા માટે દૂરી બનાવવાનો ફેસલો લીધુ છે. એક્ટરએ સોમવારે મક્કલ મંદ્રમના પદાધિકારીઓથી વાતચીતમાં ક્યારે ન આવવાનો નિર્ણય લીધું. રજનીકાંતએ તેમની પાર્ટી રજની મક્કલ મંદ્રમને ભંગ કરી દીધુ છે. તેણે આ પણ કહ્યુ કે હવે સંગઠન રજની રસીગર નરપાની મંદરામના નામથી જનતા ભલાઈ માટે કામ કરશે. 
 
રજની મક્કલ મંદ્રમ પાર્ટીને ખત્મ કરતા રજનીકાંતએ કહ્યુ- ભવિષ્યમાં રાજનીતિમાં આવવાની મારી કોઈ યોજના નથી. હું રાજનીતિમાં પગલા નહી રાખીશ. રજનીકાંતએ તેમના પ્રશંસકોએ તેમના પ્રશંસકોની સાથે પણ બેઠક કરી છે. 

તેમજ રજનીકાંતના સહભાગી અને ગાંધીયા મક્કલ ઈયક્કમના સંસ્થાપક તમિલારૂવી મણિયમએ કહ્યુ કે એક્ટરે આ નથી કહ્યુ કે તે ક્યારે રાજકરણમાં નહી આવશે. તેણે આરએમએસને ભંગ નથી કર્યુ છે. માત્રે તે હવે ચૂંટણી મેદાનમાં નહી ઉતરશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments