Webdunia - Bharat's app for daily news and videos

Install App

PM મોદીને મળી જીવથી મારવાની ધમકી, 500 રૂપિયાની નોટ પર મલયાલમમાં લખ્યુ મોદીનુ ગળુ ...

Webdunia
શુક્રવાર, 21 જૂન 2019 (16:25 IST)
આખી દુનિયામાં આજે પાંચમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય રહ્યો છે. આ અવસર પર પીએમ મોદીએ ઝારખંડના રાંચીમાં 40 હજાર લોકો સાથે યોગ કર્યો પણ તાજેતરમાં જ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદીને જીવથી મારવાની ધમકી મળી છે. 500 રૂપિયાના નોટ પર લખીને આપવામાં આવી છે. ત્રિશુરના ગુરૂવાયુર મંદિર દેવાસ ઓમ ઓફિસને એક કવર મળ્યુ. આ કવરમાં એક પાંચસો રૂપિયાની નોટ પર ધમકી લખી હતી, 'પીએમ મોદીને મારવામાં આવશે. તેમનુ ગળુ કાપવામાં આવશે."
 
પીએમ મોદીને મારવાની ધમકી મલયાલમ ભાષામાં લખી હતી. આ મામલો સામે આવ્યા પછી ગુપ્ત અને સુરક્ષા એજંસેઓમાં હડકંપ મચી છે.  ગુપ્ત એજંસીઓની તપાસ ચાલુ છે અને આ  જાણ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે કે આ પત્ર ક્યાથી આવ્યો હતો 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments