Webdunia - Bharat's app for daily news and videos

Install App

પત્નીએ શરીર સંબંધ બાંધવાની ના પાડતા પતિએ ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત

Webdunia
સોમવાર, 1 જુલાઈ 2019 (16:57 IST)
સુરતમાં એક યુવકે રવિવારે પોતાના ઘરે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. પત્નીએ શરીર સંબધ બાંધવાની ના પાડતા યુવકે આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. ત્યારે આ ઘટનાની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
 
સુરતના ડિંડોલી વિસ્તારમાં 30 વર્ષના જયેશે ગઇકાલે પોતાના ઘરે ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ડિંડોલીના દેલવાડા રોડ પર જયેશ પત્ની અને એક પુત્રી સાથે રહેતો હતો. તે એક કંપનીમાં ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. જ્યારે રવિવારે જયેશે પોતાના ઘરમાં જ પંખે ચાદર બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
 
પોલીસને આ ઘટનાની જાણ થતા સ્થળ પર પહોંચી પોલીસે પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જયેશનો મૃતદેહ પીએમ અર્થે નજીકની હોસ્પિટલ મોકલી આપઘાત પાછળનું કારણ જાણવા પત્નીની પૂછપરછ કરી હતી. પતિના આપઘાત પાછળનું કારણ પત્નીએ જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
 
આ ઘટના અંગે પોલીસે આપઘાત પાછળનું કારણ જણાવતા કહ્યું કે, તેની પત્નીએ શરીર સંબંધ બાંધવાની ના પાડતા જયેશને માઠું લાગ્યું હતું અને ત્યારબાદ તેણે આપઘાત કરવાનું પગલું ભર્યું હતું. જોકે, પોલીસે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, તેની પત્નીને કોઇ તકલીફ હોવાના કારણે તેણીએ શરીર સંબંધ બાંધવાની ના પાડી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments