Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસમાં ઘમાસાન, નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી આપ્યુ રાજીનામુ

Webdunia
મંગળવાર, 28 સપ્ટેમ્બર 2021 (15:43 IST)
Navjot Singh Sidhu Resign: નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધુ. જોકે, તેમણે કહ્યું છે કે તેઓ કોંગ્રેસમાં જ રહેશે. સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં કહ્યું કે તેઓ કોંગ્રેસ પાર્ટીના સભ્ય તરીકે ચાલુ રહેશે.

<

pic.twitter.com/L5wdRql5t3

— Navjot Singh Sidhu (@sherryontopp) September 28, 2021 >
 
તેમણે પોતાના રાજીનામા પત્રમાં લખ્યું  "માણસનું પતન સમજૂતીને કારણે થાય છે. હું કોંગ્રેસના ભવિષ્ય અને પંજાબની ભલાઈના એજન્ડા સાથે ક્યારેય સમાધાન કરી શકતો નથી. તેથી, હું પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી રાજીનામું આપું છું. હું પાર્ટી માટે કામ કરતો રહીશ. પંજાબમાં આજે નવા મંત્રીઓમાં ખાતાનું વિભાજન થયું છે અને થોડા કલાકો બાદ સિદ્ધુએ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલી દીધું. જેની પાછળ કેટલાક મહત્વના કારણો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનું કારણ સિદ્ધુની નારાજગી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments