Webdunia - Bharat's app for daily news and videos

Install App

નાસિકના હોસ્પિટલમાં ઓક્સિજન ટૈક લીક, સપ્લાય રોકાતા 22 દર્દીઓએ તોડ્યો દમ

Webdunia
બુધવાર, 21 એપ્રિલ 2021 (15:02 IST)
દેશમાં એકબાજુ ઓક્સીજનની ભારે કમી જોવા મળી રહી છે તો બીજી બાજુ મહારાષ્ટ્રના નાસિકમાં એક મોટી દુર્ઘટના થઈ. બુધવારે અહી જાકિર હુસૈન હોસ્પિટલમાં ઓક્સીજન ટૈંક લીક થઈ ગઈ. જ્યારબાદ હડકંપ મચી ગયો. નાસિકના આ દર્દનાક દુર્ઘટનામાં 22 દર્દીઓના મોત થઈ ગયા. 
 
સ્થાનિક પ્રશાસનનુ કહેવુ છે કે લીકેજને કારણે ઓક્સીજનની સપ્લાય લગભગ અડધો કલાક સુધી ઠપ થઈ ગઈ હતી.જેને કારણે વેંટિલેટર પર રહેલા 22દરદીઓના મોત થઈ ગયા છે. જોકે દુર્ઘટના સમયે વેંટિલેટર પર કુલ 23 દરદી હતા. 

<

#WATCH | An Oxygen tanker leaked while tankers were being filled at Dr Zakir Hussain Hospital in Nashik, Maharashtra. Officials are present at the spot, operation to contain the leak is underway. Details awaited. pic.twitter.com/zsxnJscmBp

— ANI (@ANI) April 21, 2021 >
 
હવે વહીવટી તંત્ર દ્વારા લીકેજની તપાસ કરવામાં આવી રહી છે. જે સમયે આ ઘટના થઈ, ત્યારે હોસ્પિટલમાં 171 દરદી હતા ઓક્સીજન લીક થવઆની ઘટના પછી હોસ્પિટલમાં દર્દીઓ બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા. પરિસ્થિતિને લઈને રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેનુ કહેવુ છે કે હવે લીકેજને કંટ્રોલ કરવામાં આવે છે 
 
નાસિકમાં કોરોનાના હાલ 
કુલ કેસની સંખ્યા - 2.56, 586 
એક્ટિવ કેસની સંખ્યા - 44,279 
અત્યાર સુધી થયેલ મોત - 2671 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments