Webdunia - Bharat's app for daily news and videos

Install App

એંજિન કવર વગર ઉડી મુંબઈથી ભુજની Alliance Air flight,70 લોકો હતા સવાર

Webdunia
બુધવાર, 9 ફેબ્રુઆરી 2022 (18:53 IST)
મહારાષ્ટ્ર (Maharashtra) ના મુંબઈ (Mumbai)થી ગુજરાત (Gujrat) ના ભુજ (Bhuj) જઈ રહેલી એલાએંસ એયર ની ફ્લાઈટ  (Alliance Air flight) રનવે (Runway)પર ગંભીર રીતે દુર્ઘટનાગ્રસ્ત (Runway Accident) થતા બચી ગયુ. એવુ કહેવાય્ રહ્યુ છે કે આ ફ્લાઈટ એંજિનના કવર વગર જ ઉડી રહી હતી અને રનવે પર જ પડી  ગઈ. આ દુર્ઘટના મુંબઈથી ઉડાન ભરનારી એલાએંસ એયર  ATR-72 એયરક્રાફ્ટની સાથે થઈ. વિમાનમા ઉડાન સમયે 70 લોકો સવાર હતા જેમા ચાર ક્રૂ મેમ્બર અને એક એયરક્રાફ્ટ મેંટિનેસ એંજિનિયર પણ હતો. 
 
જો કે આ દુર્ઘટનામાં પ્લેનને વધારે નુકસાન થયું નથી. એવિએશન સેક્ટરના સુપરવાઈઝર ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) હવે આ મામલાની તપાસ કરી રહ્યા છે. ટેક ઓફ કરતી વખતે એન્જિનનું કવર પડી જવાને કારણે આ અકસ્માત થયો હતો. ટેક-ઓફ સમયે મોનિટરિંગ એર ટ્રાફિક કંટ્રોલ તરફથી એલર્ટ આવ્યું હતું, જે બાદ રનવે પર વિમાનનો ભાગ જોવા મળ્યો હતો.
 
ન્યૂઝ એજન્સી ANIએ અહેવાલ આપ્યો, "ATR72-600 એરક્રાફ્ટ VT RKJ મુંબઈથી ભુજ જઈ રહ્યું હતું ત્યારે એન્જિનનું કવર શરીરથી અલગ થઈ ગયું અને રનવે પર પડી ગયું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments