Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં મોહન ભાગવતના નામે નવા બંધારણની PDF વાઇરલ

Webdunia
શનિવાર, 18 જાન્યુઆરી 2020 (09:33 IST)
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS) અને તેના વડા મોહન ભાગવતને બદનામ કરવાના ઇરાદે નાગપુર સ્થિત સંઘ મુખ્યાલય તેમજ મોહન ભાગવતના ફોટોનો ઉપયોગ કરી નવું બંધારણ બનવા જઇ રહ્યું છે, જેમાં નારી(સ્ત્રી)ને ભગવાને માત્ર સંતાનોને જન્મ આપવા માટે જ બનાવી હોવાથી તેના અધિકારોને હિન્દુ ધર્મ અનુસાર સિમિત કરવામાં આવી રહ્યા છે. બ્રાહ્મણ સમાજ સિવાયના વર્ગોના લોકો હલકી કક્ષાના છે તેવુ બતાવવાનો પ્રયાસ કરતી એક PDF અને ડોક્યુમેન્ટ સોશિયલ મીડિયામાં ફરતા કરવામાં આવ્યા છે. આ મામલે RSSના સ્વયંસેવક અને વકીલ દિનેશ વાળાએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સમાજમાં વર્ગો વચ્ચેની એકતા તોડવા, ભારતની ન્યાય વ્યવસ્થા પર સવાલ ઉભા થાય તેવું લખાણ લખી સોશિયલ મીડિયામાં RSS અને મોહન ભાગવતના નામે ફરતા કરવામાં આવતા RSSના સ્વયંસેવક અને વકીલ દિનેશ વાળાએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો, 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો જીત્યો ખિતાબ, ચીનને હરાવ્યું

Jammu Kashmir Election 2024 - આજે જમ્મુ-કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન, ભાજપ, કોંગ્રેસ-NC અને PDPના ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર

સિરિયલ બ્લાસ્ટથી હચમચી લેબનોનની રાજધાની બેરૂત, પેજર્સમાં થયેલા વિસ્ફોટોને કારણે 8ના મોત; 3000 થી વધુ ઘાયલ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

આગળનો લેખ
Show comments