Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીએમ મોદી રથયાત્રા પછી આવશે ગુજરાત, ગુજરાતીઓને આપશે આ 3 અનોખી ભેટ

Webdunia
સોમવાર, 5 જુલાઈ 2021 (11:44 IST)
રથયાત્રા બાદ પીએમ મોદી આવી શકે છે ગુજરાતની મુલાકાતે , 1000 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ 3 મેગા પ્રોજેક્ટની ગુજરાતીઓને આપશે ભેટ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રથયાત્રા પછી ગુજરાતની મુલાકાતે આવે તેવી સંભાવના છે . તેઓ અમદાવાદના સાયન્સ સિટી ખાતે નવનિર્મિત વર્લ્ડક્લાસ એક્વેરિયમ , ગાંધીનગરની ફાઇવ સ્ટાર હોટલ અને આધુનિક રેલવે સ્ટેશનનું ઉદ્ધાટન કરશે . ત્રણેય પ્રોજેક્ટ અંદાજે 1000 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થયા છે . જો કે તેમના પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે . આધુનિક રેલવે સ્ટેશન અને ફાઇવસ્ટાર હોટલનું ઉદ્દઘાટન કરશે વડાપ્રધાનનો કાર્યક્રમ 12 મી જુલાઇએ યોજાનારી રથયાત્રા પછી બની રહ્યો છે .
 
વડાપ્રધાનનો કાર્યક્રમ 12મી જુલાઇએ યોજાનારી રથયાત્રા પછી બની રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સાયન્સ સિટીના કાર્યક્રમ ઉપરાંત નરેન્દ્ર મોદી ગાંધીનગરનું આધુનિક રેલવે સ્ટેશન અને તેના પર બની રહેલી ફાઇવસ્ટાર હોટલનું પણ ઉદ્દઘાટન કરશે. જણાવી દઇએ કે ગાંધીનગરનું રેલવે સ્ટેશન તેમજ તેની ઉપર બની રહેલી ફાઇવસ્ટાર હોટલ પૂર્ણ થવા આવી છે. ગયા એપ્રિલ મહિનામાં આ બંને પ્રોજેક્ટ્સનું લોકાર્પણ નરેન્દ્ર મોદી કરવાના હતાં પરંતુ કોરોના મહામારીના કારણે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. હવે આ કાર્યક્રમ આ મહિને નિર્ધારિત કરવામાં આવ્યો છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments