Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીની મુલાકાત બાદ ભાજપના નેતાઓને દિલ્હીથી તેડુ, રાજકારણમાં ગરમી વધી

Webdunia
સોમવાર, 1 ઑક્ટોબર 2018 (16:32 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગઇકાલની એક દિવસીય મુલાકાત બાદ આજરોજ ભાજપ અધ્યક્ષ અમિત શાહ દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ડે. સીએમ નીતિન પટેલ સહિત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને દિલ્હી ખાતે મુલાકાત માટે તેડુ મોકલાવેલ છે. મુખ્યપ્રધાન, ઉપ મુખ્યપ્રધાન અને પ્રદેશ પ્રમુખનું અચાનક દિલ્હી તેડુ આવતા રાજકીય વર્તૂળોમાં અટકળોએ ગરમી પકડી છે. જો કે હાલમાં સંગઠન અને લોકસભાની ચૂંટણીને લઇને ચર્ચા કરવાને લઇને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દિલ્હી મુલાકાતે બોલાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
જો કે વડાપ્રધાન મોદી ગઇકાલે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવ્યા હતા. આમ વડાપ્રધાનની ગુજરાત મુલાકાતના બીજા દિવસે મુખ્યમંત્રી, ડે. સીએમ અને પ્રદેશ પ્રમુખને દિલ્હી બોલાવામાં આવતા રાજકીય વર્તૂળોમાં ચર્ચાનો દોર શરૂ થયો હતો. જો કે આ અગાઉ સવારે પ્રદેશ પ્રમુખને દિલ્હીથી તેડુ આવતા કારોબારી બેઠક છોડી દિલ્હી જવા રવાના થઇ ગયા હતા. આમ ત્યારબાદ સીએમ, ડે.સીએમને પણ દિલ્હી બોલાવામાં આવતા પ્રદેશ રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments