Webdunia - Bharat's app for daily news and videos

Install App

સી પ્લેન સાથે મોદીની મિનિએચર આર્ટ, આ કલાકાર કલા છે અનોખી

Webdunia
બુધવાર, 28 ઑક્ટોબર 2020 (16:06 IST)
આ વર્ષે સરદાર પટેલના જન્મ દિનની ઉજવણીના ભાગરૂપી સમસ્ત ભારતનું પ્રથમ સી પ્લેનનું લોકાર્પણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શુભ હસ્તે થઈ રહ્યું છે.  ત્યારે અમદાવાદના જાણીતા મિનીએચર આર્ટિસ્ટ મુકેશ પંડયા એ પ્રસંગને અનુરૂપ પ્રતિકૃતિ બનાવવાનો પ્રયાસ કર્યો છે. જેમાં સી પ્લેનના લેન્ડિંગ બાદ મોદીજી લોક લાગણી ઝીલતા દર્શાવ્યા છે. 
આ કલાકાર અગાઉ નમસ્તે ટ્રમ્પ,સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગાંધીજી,બાબા સાહેબ અંબેડકર, RSSની પરેડ વગેરેની રચના કરી ચુક્યા છે. લોકડાઉન ના સમય ગાળામાં પણ તેમનીઅનેક રચનાઓ દ્વારા લોકોમાં જાગૃતિના મેસેજ વહેતા મુકાયા છે.
આ કલાકારે અગાઉ મિનીએચર સાઇઝમાં નવરાત્રીની અલગ અલગ ઝાંખીની રચના કરી હતી. જેમાં વડોદરાના ફેમસ યુનાઇટેડ વે ના ગરબા, ઢોલ ને ધબકારે ગરબા રમતી મહિલાઓ, માતાજીના દીવડા ફરતે ગરબા રમતી નવદુર્ગા, ઉપરાંત લક્ષ્મીજી,દુર્ગા પૂજા, ફૂલ ગરબો વગેરેની ઉમદા પ્રતિકૃતિઓ ની રચના કરી હતી. 
તો કોરોના વોરીયર્સ ને જ્યોત  ધરવાનું પણ ભૂલ્યા નથી. હથેળી ઉપર ગણેશ વિસર્જનના ઝુલુસની ઝાંખી કરાવતા લાયન્સ ક્લબ અમદાવાદ દ્વારા સ્પેશ્યલ  એવોર્ડ પણ મેળવી ચુક્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments