Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહારાષ્ટ્ર સરકાર : COVID-19ના ફેલાવાને નિયંત્રિત કરવા નવી માર્ગદર્શિકા પ્રકાશિત કરી

Webdunia
મંગળવાર, 16 માર્ચ 2021 (09:48 IST)
-  બધા સિનેમા હોલ, રેસ્ટોરાં, હોટેલ્સનું પ્રતિબંધો સાથે 50% ક્ષમતા પર સંચાલન કરવું
- મહારાષ્ટ્ર સરકાર : અંતિમ સંસ્કારની ક્રિયામાં 20થી વધુ લોકોને ભેગા થવાની છૂટ નથી
- મહારાષ્ટ્ર સરકાર : લગ્નમાં 50 લોકોને જ મંજૂરી
- સામાજિક/રાજકીય/ધાર્મિક/સાંસ્કૃતિક મેળાવડાની છૂટ નથી
-  કોવિડના નિયમોનું પાલન નહિ કરતી જગ્યાઓ બંધ રહેશે
- પ્રતિબંધ સાથે હોમ આઈસોલેશનની છૂટ
- આઈસોલેશન દરમિયાન કયા ડોકટરના સંપર્કમાં છો તેની માહિતી સત્તાધિશોને આપવાની રહેશે
- કોવિડનો દરદી ઘરમાં છે તેવુ લખેલુ બોર્ડ ઘરની બહાર ટીંગાડવાનું રહેશે 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments