Webdunia - Bharat's app for daily news and videos

Install App

બેલ્ઝિયમમાં ફરી લોકડાઉન ગુજરાતના વેપારીઓમાં ચિંતાનું મોજું, જાણો કારણ

Webdunia
બુધવાર, 4 નવેમ્બર 2020 (08:37 IST)
બેલ્ઝિયમમાં ફરીથી કોરોનાના કેસ વધતા સોમવારથી 13 ડિસેમ્બર સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. તેનાથી સુરતના હીરાના વેપારીઓની ચિંતા વધી ગઇ છે. સુરતમાં 50 ટકા રફ ડાયમંડ બેલ્ઝિયમથી જ આવે છે. દિવાળી પર રજા દરમિયાન જે વેપારી મોટા હીરા લેવા બેલ્ઝિયમ જવાના હતા તે હવે જઇ શકશે નહી. 
 
પહેલાં લોકડાઉનની સુરતમાં આવનાર રફ ડાયમંડ અને એક્સપોર્ટેડ પોલિસ ડાયમંડના સ્ટોક પર મોટી અસર પડી હતી. રફ હીરાને પણ 10 થી 15 ટકાના પ્રીમિયમ પર વેચવામાં આવ્યા. જોકે બીજા લોકડાઉનમાં બેલ્ઝિયમ સરકારે હીરાના વેપારની પરવાનગી આપી છે.  
 
પરંતુ ચિંતા છે કે સ્ટોક પ્લસ-માઇનસથી પ્રભાવિત થશે. હીરા ઉદ્યોગપતિ અને ડીઆઇસીએફના નિલેશ બોડકીએ કહ્યું કે સરકારે કેટલીક રાહતો આપી છે, પરંતુ હીરા આપૂર્તિ પ્રભાવિત થવાની આશંકા છે. 
 
પોલિશ હીરાનો મોટાભાગનો વેપાર અમેરિકા પાસે છે. બેલ્ઝિયમમાં લોકડાઉનથી રફ હીરાની ખરીદી પર અસર પડી શકે ચે. લોકો હીરા ખરીદવા ત્યાં જઇ શકતા નથી. ત્યાં પોલીસ હીરાનો વેપાર ફક્ત 6 ટકા છે. એટલા માટે ખાસ અસર નહી પડે. 
 
લોકડાઉન બાદ એક મહિના માટે સુરતના હીરા બજારમાં રફ હીરા નહી ખરીદવાનો સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન પોલીશ હીરાનું બજાર મજબૂત થયું છે. જો ફરીથી હીરામાં ઘટાડો આવે છે અને પોલીસ હીરાના ભાવ વધે છે તો સીધો હીરા ઉદ્યોગને ફાયદો પહોંચશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments