Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈમેમો મુદ્દે અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચક્કાજામ

Webdunia
શનિવાર, 4 જાન્યુઆરી 2020 (13:03 IST)
ભારત સરકારના મોટર વ્હિકલ એક્ટના વિરોધમાં સરકારે હેલ્મેટના નિયમોમાં અસ્થાઈ ફેરફારો કરીને શહેરીજનોને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપીને રાહત આપી છે ત્યાં ફરી એકવાર નવા વિરોધનો સામનો સરકારે કરવો પડ્યો છે. લોકોમાં હજીએ ટ્રાફિકના નિતી નિયમો અંગે હજીએ અડચણો પડતી હોવાની રાવ ઉઠતી રહી છે ત્યારે ભારે ભરખમ દંડ વસૂલવાની સરકારની નીતિ સામે લોકોમાં ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે આજે ઇ-મેમોના વિરોધમાં કારીગરોએ અમદાવાદ-રાજકોટ હાઇવે પર નવાગામ પાસે કંપનીઓમાં કામ કરતા કામદારોએ ચક્કાજામ કર્યો છે. વારંવાર ઇ-મેમો આવતો હોવાથી કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કામદારોનો આક્ષેપ છે કે, અમે રોજ 500 રૂપિયા કમાઇએ છીએ અને 1500 રૂપિયા મેમો આવે છે. ચક્કાજામને પગલે પોલીસ સ્થળ પર દોડી ગઇ છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments