Webdunia - Bharat's app for daily news and videos

Install App

એપાર્ટમેન્ટનાં ફ્લેટમાં આગ લાગતા મકાન માલિક જીવતા ભુંજાયા

Webdunia
શનિવાર, 18 જાન્યુઆરી 2020 (11:57 IST)
મોરબીમાં રાધાપાર્ક સોસાયટીમાં સાહેબ એપાર્ટમેન્ટમાં વહેલી સવારે અચાનક કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી. આગે સમગ્ર ફ્લેટને પોતાના કબ્જામાં લીધું હતું. ઘટના અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરતાં ફાયર બ્રાઉઝર ઘટના સ્થળે પહોંચ્યૂ હતું. જોકે દશેરાએ ઘોડું ન દોડયું શોભાનાં ગાંઠિયા સમાન ભંગાર ફાયર બ્રાઉઝરનો પમ્પ આગના સમયે જ ચાલુ ન થતા પાણીની છટકાવ થઈ શક્યો ન હતો. ફાયર વિભાગ દ્વારા તરત બીજો ફાયર બ્રાઉઝર બોલાવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં મકાન માલિક અશોકભાઈ વલ્લભભાઇ ભગીરથ ઘરમાં જીવતા ભૂંજાઈ ગયા હતા. બનાવ બાદ સ્થાનિકોનો ફાયર વિભાગ પર આક્ષેપ કર્યો હતો કે ફાયર સાધનો ચાલતા ન હોવાનના કારણે અશોકભાઇ નું મોત નિપજયય હતું. બાદમાં મૃતક અશોકભાઈને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments