Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં 10 હજારથી વધુ મહેસૂલ કર્મચારીઓની હડતાળઃ વિજય રૂપાણીને આવેદનપત્ર પાઠવશે

Webdunia
ગુરુવાર, 12 ડિસેમ્બર 2019 (11:48 IST)
ગુજરાતનું  મહેસૂલી કર્મચારી મંડળ તેમની 17 પડતર માંગણીઓ અનુસંધાને અચોક્કસ મુદતની હડતાલને પગલે  દસ હજાર જેટલા મહેસૂલી કર્મીઓ સાથે ગાંધીનગરમાં આવીને મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવેદન પત્ર આપશે. મહત્વનું છે કે, આ ઉપરાંત મહેસુલી કર્મચારીઓએ હાઇકોર્ટની એકિઝિકયુટિવ મેજીસ્ટ્રેટની તાલીમનો પણ બહિષ્કાર કર્યો હતો.

હડતાલને કારણે અરજદારોને ધકકા થયા હતાં. નામબ મામલતદાર અને કલાર્ક કેડરની હડતાલથી કામગરીરી ખોરવાઇ ગઇ હતી. જેનાથી અનેક લોકો હેરાન થયા હતાં.રેવન્યૂ કર્મતારી મહામંડળનાં પ્રમુખ વિરમ દેસાઇએ આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, 'છેલ્લા બે વર્ષથી અમારા મહેસૂલી કર્મચારીઓનાંપડતર મુદ્દા છે. તેમાં મુદ્દા નંબર એક કે, મહેસૂલી તલાટીઓને પંચાયતો સાથે ભેળવવાનું છે. મુદો નંબર બે કે, 26 કારકૂનોને ના.મામલતદારમાં પ્રમોશન આપવામાં આવ્યાં હતાં, ગુજરાતભરમાં ઘણીબધી જગ્યાઓ ખાલી છે તેમછતાં તેમને ન મુકીને અન્ય જિલ્લામાં ફાળવી દીધા હતાં. તે માટે સરકારને અમે રજૂવાત કરી હતી. આ સાથે અમારા સત્તર જેટલા મુદ્દાઓ છે.'

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments